એક ફોનથી થશે ઞણિતની ગુચવણ દુર, કાથરોટા મા.શા.ના શિક્ષક છે સજ્જ

SHARE THE NEWS

Report: Pratik Pandya, Junagadh

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસક્રમમાં મૂંઝવણ દૂર કરવા ટેલિફોનિક હેલ્પલાઈન શરુ કરવામા આવી છે.

જે અંતર્ગત ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના મુંજવતા પ્રશ્નો દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા જુનાગઢ પંથકના કાથરોટા ગામની માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક બલદેવ પરીની નિમણૂક કરાઇ છે. જે સમગ્ર સોરઠ પંથક માટે એક ગૌરવની બાબત છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *