ઉનાકાંડના કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે: મયુર વાઢેર

“કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે. ગીરસોમનાથની ફાસ્ટ્રેક્ટ કોર્ટમાં…

નીરજ મુર્મુને બ્રિટનનો પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ડાયના ઍવોર્ડ

કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન સંચાલિત બાલ મિત્ર ગામના પૂર્વ બાળમજૂર નીરજ મુર્મુને બ્રિટનનો પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ડાયના…

સમાનતાની સ્થાપના માટે શાહુ મહારાજનો વિદ્રોહ

કણબી પરીવારમાં 26 જૂન 1874ના રોજ શાહૂજી મહારાજનો જન્મ થયો હતો. એ વખતે ભારતીય સમાજ બ્રિટીશ…

જેતપુરમાં રેશનકાર્ડમાં પુરવઠો મંજુર કરવામાં ચાલે છે ગોલમાલ: શારદાબેન વેગડા કોંગ્રેસ આગેવાન

રાજકોટના જેતપુર શહેરમાં રેશનકાર્ડમાં રદ કરવા અને નવા રેશનકાર્ડમાં પુરવઠો મંજુર કરવાનું ખૂબ મોટું કૌભાંડ ચાલતું…

પ્રાણધાતક હથીયારો સાથે ધાડ પાડવાના ઇરાદે નિકળેલ ગેંગને પકડી પાડતી આર.આર.સેલ

મોરબી જીલ્લાના જાંબુડીયા ગામે કારખાનામાં પ્રાણધાતક હથીયારો સાથે ધાડ પાડવાના ઇરાદે નિકળેલ ગેંગને પકડી પાડતી આર.આર.સેલ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂનના રોજ ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો પ્રારંભ કરશે

કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો તેમના વતનમાં પરત આવ્યા છે. આ કારણે કોવિડ-19નો ચેપ વધુ ફેલાવાના પડકારની સાથે સાથે, વતન પરત આવેલા આવા વિસ્થાપિત શ્રમિકો તેમજ ગ્રામીણ કામદારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના તેમજ આજીવિકાના વિવિધ માધ્યમો ઉપલબ્ધ કરાવવાના પડકારો પણ ઉભા થયા છે. ભારત સરકારે વિવિધ ક્ષેત્રોને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે. દેશમાં પછાત પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવાની સાથે સાથે મોટી સંખ્યામાં આવા લોકો માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં, અંદાજે 30 લાખ વિસ્થાપિત શ્રમિકો દેશના વિવિધ ભાગોમાંથી પરત આવ્યા છે. ઉત્તરપ્રદેશના 31જિલ્લામાં અંદાજે 25,000થી વધુ પરત આવેલા વિસ્થાપિત શ્રમિકો છે. આમાં પાંચ મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશ સરકારે ઉદ્યોગો અને અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરીને અનોખી “આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન” પહેલ તૈયાર કરી છે જે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યક્રમો જેવી જ છે. આ અભિયાનમાં લોકોને રોજગારી પૂરી પાડવી, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને રોજગારીની તકો પૂરી પાડવા માટે ઔદ્યોગિક સંગઠનો તેમજ અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરવી વગેરે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 જૂન 2020ને શુક્રવારના રોજ સવારે 11 કલાક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વધુમાં, ઉત્તરપ્રદેશના સંબંધિત મંત્રાલયોના મંત્રીઓ પણ આ વર્ચ્યુઅલ પ્રારંભ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના છ જિલ્લાના ગામવાસીઓ સાથે વાર્તાલાપ કરશે. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાના ગામડાંઓ સામાન્ય સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સમયે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

પશુ સારવાર માટેની ફરતી એમ્બ્યુલન્સ 1962 ટોલ ફ્રી સેવા રાજકોટમાં શરૂ કરવામાં આવી

108 બાદ રાજકોટ શહેરમાં 1962 ટોલ ફ્રી સેવા આજરોજથી શરૂ કરવામાં આવી છે. પશુઓને થતા તમામ…

નવા ઇલેક્ટ્રિફાઇડ હાઇ-રાઈઝ પેન્ટોગ્રાફ વાળા રેલ ખંડ પર પ્રથમ ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન ચલાવીને પશ્ચિમ રેલ્વેએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ભારતીય રેલ્વેના 100% વીજળીકરણના મહત્વાકાંક્ષી મિશન સાથે આગળ વધતાં, પશ્ચિમ રેલ્વેએ એક વાર ફરીથી તમામ ઝોનલ રેલ્વેમાં અગ્રેસર રહી ને  મીલના પથ્થરના રૂપમાં એક વધારાનો ઐતિહાસિક લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ 7.57 મીટરની ઉચાઇની વાળા હાઇ-રાઈઝ ઓ એચ ઈ ના મઘ્યમ દ્વારા નવા ઇલેક્ટ્રિફાઇડ ખંડ પર પ્રથમ ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન સફળતાપૂર્વક  ચલાવીને પ્રાપ્ત કરવામાં આવ્યો છે. આ અદભૂત સિદ્ધિ વિશ્વભરમાં પોતાના તરફથી સર્વ પ્રથમ  છે અને આ  ભારતીય રેલ્વે માટે એક નવીનતમ હરિયાળીની  શરૂઆતના   સ્વરૂપમાં  ગ્રીન ઇન્ડિયાના મહત્વાકાંક્ષી મિશનને પણ મહત્ત્વપૂર્ણ વેગ  મળશે આ નોંધપાત્ર સફળતાના પરિણામે સ્વરૂપે , પશ્ચિમ રેલ્વે ઇલેક્ટ્રિફાઇડ  રેલ ખંડ પર હાઇ-રાઇઝ પેન્ટોગ્રાફ સાથે ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન ચલાવનાર પ્રથમ રેલ્વે બની છે.  જેનું સંચાલન 10 જૂન, 2020 ના રોજ ગુજરાતના પાલનપુર અને બોટાદ સ્ટેશનો ની વચ્ચે સફળતાપૂર્વક કરવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર, શ્રી આલોક કંસલ કોરોના રોગચાળો  અને દેશવ્યાપી લોકડાઉનનાં સખત પડકારો હોવા છતા પણ યાદગારમિલ ના પથ્થર પર પોતાની હાર્દિક શુભેછા   કરી છે  અને  આ  અનોખી  અને પ્રશંસનીય  સિદ્ધિ માટે પશ્ચિમ રેલ્વેની આખી ટીમનો હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી ના જણાવ્યા મુજબ, પશ્ચિમ રેલ્વેએ ગુજરાત પ્રદેશમાં પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં નિર્ધારિત રેલ્વે રૂટોનું વીજળીકરણ પુરુ કરી ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા  સાબિત કરી છે, અને  નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન ફરી  તમામ ક્ષેત્રમાં રેલવેની  વચ્ચે 664  આરકેએમનું ઉચ્ચતમ વિધુતીકરણ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું છે.  હાઈ રાઇઝ ઓએચઇ હાલમાં પશ્ચિમ રેલ્વેના પાલનપુર- મહેસાણા- વીરમગામ – સુરેન્દ્રનગર – બોટાદ-વિરમગામ – સાણંદ ખંડોમાં આપવામાં આવી છે. જે ગુજરાત રાજ્યમાં લગભગ 375 કિલોમીટર લાંબા રેલ્વે રૂટ પર ઉપલબ્ધ છે. ભારતીય રેલ્વે અને વિશ્વમાં સામાન્ય ઓએચઇની ઉંચાઈ  5.6 મીટરની હોય  છે, જ્યારે હાઈ રાઇઝ  ઓએચઇની ઉંચાઈ  7. 57 મીટર છે,  જે ડબલ સ્ટેક કન્ટેનર ચલાવવા માટે જરૂરી છે. નોંધનીય છે કે દિલ્હી અને ગુજરાત રાજ્યના બંદરો વચ્ચે માલ પરિવહન માટે  ડબલ સ્ટેક કન્ટેનર દ્વારાએક ટ્રેન 2 ટ્રેનો સમાન સામાન  ભરે છે. શ્રી ભાકરે જણાવ્યું કે શરૂઆતમાં, હાઈ  રાઇઝ  પેન્ટોગ્રાફ પર  પવન ટનલના પ્રભાવને કારણે  હાઈ રાઇઝ  ઓએચઇ ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક ટ્રેનો ચલાવવામાં કેટલીક તકનીકી અડચણો આવી રહી  હતી. પેન્ટોગ્રાફના ઉંચા ઓએચઈ માં 3.4 મીટરની ઉંચાઈ સુધી વધારવો પડે છે, જ્યારે સામાન્ય રીતે આ ઉંચાઈ  લગભગ  1.5 મીટર જેટલી હોય છે. 60 કિ.મી. પ્રતિ કલાકથી હાઇ સ્પીડ પર  ડ્રાઇવિંગ કરતી વખતે ભારે તણખાઓ ઉત્પન્ન થાય છે, આનાથી  હાઈ રાઇઝ  વાળા ઓએચઇની ડિઝાઇન અને તેના સફળ અમલીકરણ વિશે ગંભીર શંકાઉભીથઈ, પરંતુ પશ્ચિમ રેલ્વેના ઇલેક્ટ્રિક એન્જિન જાળવણી અને ટ્રેક્શન વિતરણ વિભાગની તકનીકી ટીમ  એકસાથે મળીને   વિસ્તૃત પરીક્ષણ અને સંસાધન કર્યું. અને ખરાબ કરંટ જોડાણ ના કારણોની સતત અને યોગ્ય રીતે તપાસ કરી. ત્યારબાદ, એન્જિન ચલાવવાનો એક ખૂબ જ સરળ ઉપાય સુનિશ્ચિત કરવામાં આવ્યો. તદનુસાર,  હવે  ઇલેક્ટ્રિક એન્જીનો ના હાઈ  રાઇઝ ક્ષેત્રમાં વધુમાં વધુ   100 કિમી પ્રતિ કલાકની વિભાગીય ગતિ માટે મંજૂરી આપવામાં આવી છે. એ જ ક્રમમાં  10 જૂન 2020 એ , પશ્ચિમ રેલ્વેએ રાજકોટ અને ભાવનગર ખંડમાં પોતાની  પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન  કામગીરી શરૂ કરી એક નવો ઇતિહાસ રચ્યો. આ ઉત્કૃષ્ટ સિદ્ધિના પરિણામ  સ્વરૂપે,  પશ્ચિમ રેલ્વેનું રાજકોટ અને ભાવનગર ખંડોએ હવે ભારતીય રેલ્વેના ઇલેક્ટ્રિક ટ્રેક્શન નકશા પર ગૌરવપૂર્ણ પ્રવેશ કર્યો છે. ઇલેક્ટ્રિક લોકોમોટિવ થી ડબલ સ્ટેક કન્ટેનર  માલગાડી પાલનપુરથી બોટાદ સુધી આશરે 275 કિમી લાંબા સમયની આ પહેલી મુસાફરી હતી, જે  આખી દુનિયામાં પોતાના તરફ  થી આ પહેલી મુસાફરી છે. પ્રદૂષણને કાબૂમાં લેવા માટે  ભારતીય રેલ્વેની હરિયાળી પહેલ  અભિયાનમાં આ મહત્વપૂર્ણ સિદ્ધિ નું  સક્રિયપણે ફાળો  રહશે. પ્રદૂષણ મુક્ત અને  પરિવહનના  ઉર્જા કાર્યક્ષમ સાધનના રૂપમાં ઇલેક્ટ્રિક ટ્રેક્શનની શરૂઆતની સાથે પશ્ચિમ રેલ્વેને ને બળતણ ખર્ચ પર દર વર્ષે લગભગ 100 કરોડ રૂપિયાની બચતની અપેક્ષા છે. ઇલેક્ટ્રિક ટ્રેક્શન પર 1000 જીટીકેએમ  લઇ જવા માટે,  4.5યુનિટ  ઇલેક્ટ્રિક ઉર્જાની વપરાશ થાય છે, જેની કિંમત 25 રૂપિયા છે. , જ્યારે 2 લિટર HSD તેલની કિંમત આશરે 150 રૂપિયા છે, જે ડીઝલ ટ્રેક્શન દ્વારા સમાન લોડ વહન કરવા માટે જરૂરી છે. આમ, ભારતીય રેલ્વે પર વિવિધ ખંડોના વીજળીકરણને લીધે, બળતણ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. આ ઉપરાંત, વીજળીકરણથી  ટ્રેનોની ગતિશીલતાને અને વધુ વિશ્વસનીય અને શક્તિશાળી બનાવવામાં મદદ મળી રહેશે. આમ પ્રમાણે ખંડોમાં વધુ ટ્રેનો ચલાવવા માટે લાઈન ક્ષમતામાં પણ વધારો કરવામાં આવશે.

पूर्वी नौसेना कमान में नए चीफ ऑफ स्टाफ की नियुक्ति

वाइस एडमिरल बिश्वजीत दासगुप्ता, एवीएसएम, वाईएसएम, वीएसएम ने शुक्रवार, 12 जून, 2020 को चीफ ऑफ स्टाफ, पूर्वी…

प्रधानमंत्री नरेन्‍द्र मोदी और तंजानिया के राष्‍ट्रपति जोसफ मैगुफूली के बीच टेलीफोन पर बातचीत

प्रधानमंत्री ने जुलाई 2016 में दार-ए-स्‍लाम कीअपनी यात्रा को स्‍नेहपूर्वक याद किया और इस बात पर…