Bihar Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/bihar/ News for India Mon, 06 Apr 2020 13:53:35 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Bihar Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/bihar/ 32 32 174330959 કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા મહાબોધી વિહારમાં પૂજાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે 31 માર્ચ સુધી બોધગયામાં આવેલા બૌદ્ધ વિહાર અને 80 ફૂટની મૂર્તિને મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવી છે http://revoltnewsindia.com/mahabodhitemple-coronavirus-bihar/527/ http://revoltnewsindia.com/mahabodhitemple-coronavirus-bihar/527/#respond Sat, 21 Mar 2020 11:44:33 +0000 http://revoltnewsindia.com/?p=527 બોધગયા: કોરોના વાયરસનો અસર દિન પ્રતિદિન દેશમાં વધી રહ્યો છે. ત્યારે દેશના મોટા મોટા ધાર્મિક સ્થાનો શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જેને અનુસંધાને બીટીએમસીએ નવા નિર્દેશો લાગુ કર્યા છે.…

The post કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા મહાબોધી વિહારમાં પૂજાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે 31 માર્ચ સુધી બોધગયામાં આવેલા બૌદ્ધ વિહાર અને 80 ફૂટની મૂર્તિને મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>
Mahabodhi Temple

બોધગયા: કોરોના વાયરસનો અસર દિન પ્રતિદિન દેશમાં વધી રહ્યો છે. ત્યારે દેશના મોટા મોટા ધાર્મિક સ્થાનો શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જેને અનુસંધાને બીટીએમસીએ નવા નિર્દેશો લાગુ કર્યા છે. જેને ધ્યાનમાં રાખીને મહાબોધી વિહારમાં પૂજા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

21 થી 31 માર્ચ સુધી નવા નિર્દેશો લાગુ કરવામાં આવ્યા
વિશ્વ ધરોહર મહાબોધી વિહાર ઉપર પણ કોરોના વાયરસનો અસર જોવા મળી રહ્યો છે. મહાબોધી વિહારમાં પૂજા-દર્શનને કરવાને લઈને નવી સૂચના આપવમાં આવી છે આ નિર્દેશો બીટીએમસીના અધ્યક્ષ નાયબ જિલ્લાધિકારી અભિષેક સિંહ ધ્વરા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત 50 શ્રદ્ધાળુઓને મળશે એન્ટ્રી .

મહાબોધી વિહાર સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહેશે. સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી માહાબોધી વિહારમાં પૂજા થશે. જેમાં ફક્ત મહાબોધી ટેમ્પલ મેનેજમેન્ટ કમિટીના પુજારીઓ જ હાજર રહેશે . સાંજની પૂજામાં પણ ફક્ત મહાબોધી ટેમ્પલ મેનેજમેન્ટ કમિટીના પુજારીઓ જ હાજર રહેશે.

મહાબોધી વિહારના ગર્ભગૃહમાં એક સમયે ફક્ત 3 થી વધુ શ્રદ્ધાળુ નહીં રહી શકે તે પણ એક મીટરના અંતરે રહશે . મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાયરસથી બચવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે.

Loading

The post કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા મહાબોધી વિહારમાં પૂજાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે 31 માર્ચ સુધી બોધગયામાં આવેલા બૌદ્ધ વિહાર અને 80 ફૂટની મૂર્તિને મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mahabodhitemple-coronavirus-bihar/527/feed/ 0 527
बिहार के गया स्थित महाबोधि मंदिर के शिखर पर लगे सोने के गुंबद की सफाई नहीं हो सकी http://revoltnewsindia.com/bihar-mahabodhi-temple/511/ http://revoltnewsindia.com/bihar-mahabodhi-temple/511/#respond Tue, 17 Mar 2020 13:17:56 +0000 http://revoltnewsindia.com/?p=511 By Revolt News India गया: कोरोना वायरस के संक्रमण का भय अब धर्मस्थलों और विश्व धरोहरों पर भी देखने को मिलने लगा है. यूनेस्को द्वारा विश्व धरोहरों में शामिल बिहार…

The post बिहार के गया स्थित महाबोधि मंदिर के शिखर पर लगे सोने के गुंबद की सफाई नहीं हो सकी appeared first on REVOLT NEWS INDIA.

]]>
By Revolt News India

गया: कोरोना वायरस के संक्रमण का भय अब धर्मस्थलों और विश्व धरोहरों पर भी देखने को मिलने लगा है. यूनेस्को द्वारा विश्व धरोहरों में शामिल बिहार के गया स्थित महाबोधि मंदिर के शिखर पर लगे सोने के गुंबद की सफाई नहीं हो सकी

हालांकि, इसके लिए थाईलैंड से कारीगर बोधगया पहुंच गए थे, लेकिन अब उन्हें वापस भेजा जा रहा है. बोधगया स्थित महाबोधि मंदिर के प्रमुख पुजारी भंते चालिंदा ने बताया कि, ‘सोने के गुंबद की सफाई के लिए आए थाईलैंड के कारीगरों के दल को वापस जाने के लिए कह दिया गया है.’

महाबोधि मंदिर के गुंबद की सफाई पर रोक

उन्होंने कहा, ‘290 किलोग्राम सोने के गुंबद की सफाई के लिए थाईलैंड से 20 कारीगरों का दल बोधगया पहुंचा था, लेकिन सफाई का काम रोक दिया गया. इन्हें वापस थाईलैंड भेजा जा रहा है.’

भगवान बुद्ध पर चीवर चढ़ाने पर भी रोक

चालिंदा ने कहा, ‘भगवान बुद्ध पर भी चीवर चढ़ाने पर भी रोक लगा दी गई है. उन्होंने कहा कि फिलहाल 31 मार्च तक यह रोक लगाई गई है.’ उन्होंने कहा कि एहतियातन दो से अधिक लोगों को मंदिर में प्रवेश नहीं करने दिया जा रहा है. जिला प्रशासन द्वारा जारी एडवाइजरी का मंदिर परिसर में पूरी तरह पालन करवाया जा रहा है.’

मंदिर के पास जांच के लिए टीम तैनात

बोधगया में विदेशी पर्यटकों के आवागमन को देखते हुए महाबोधि मंदिर के पास जांच के लिए चिकित्सकों की एक टीम को तैनात किया गया है. विदेशी पर्यटकों का पंजीकरण करने के साथ एक फॉर्मेट भरवाया जा रहा है. फॉर्मेट में नाम, पता, देश, कब भारत आया, यहां किस होटल या बौद्ध मठ में ठहरा है, सर्दी, खांसी या अन्य बीमारी की जानकारी देनी होती है.

एयरपोर्ट पर थर्मल स्कैनर की व्यवस्था

गया हवाईअड्डे पर थर्मल स्कैनर की व्यवस्था की गई है. विदेश से आने वाले विमानों से आए यात्रियों को पहले स्वास्थ्य विभाग की टीम की स्क्रीनिंग से गुजरना पड़ रहा है. उसके बाद ही यात्री हवाईअड्डा से बाहर जा पा रहे हैं.

बोधिवृक्ष के नीचे भगवान बुद्ध को ज्ञान प्राप्ति हुई थी

मान्यता है कि यहीं बोधिवृक्ष के नीचे भगवान बुद्ध को ज्ञान प्राप्ति हुई थी. प्रतिवर्ष देश-विदेश के लाखों लोग प्रसिद्ध महाबोधि मंदिर में आध्यात्मिक शांति की तलाश में आते हैं. इस मंदिर को यूनेस्को ने 2002 में वल्र्ड हेरिटेज साइट घोषित किया था.

Loading

The post बिहार के गया स्थित महाबोधि मंदिर के शिखर पर लगे सोने के गुंबद की सफाई नहीं हो सकी appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bihar-mahabodhi-temple/511/feed/ 0 511