Buddha Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/buddha/ News for India Thu, 27 Oct 2022 18:20:45 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Buddha Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/buddha/ 32 32 174330959 Rajkot: ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર http://revoltnewsindia.com/buddhist-dhamma-camp-held-at-historical-site-khambhalida-rajkot/7374/ http://revoltnewsindia.com/buddhist-dhamma-camp-held-at-historical-site-khambhalida-rajkot/7374/#respond Thu, 27 Oct 2022 18:20:43 +0000 http://revoltnewsindia.com/?p=7374 The post Rajkot: ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ધમ્મ-શિબિરનું ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા કરવામાં આયોજન થયેલ હતું. જેનું સંચાલન ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘના ધમ્મમિત્ર અને ધમ્મચારી દ્વારા સુંદર અને શ્રદ્ધાપૂર્ણ કરવામાં આવ્યું હતુ.
Rajkot: રાજકોટ જિલ્લામાં ખોડલધામ (કાગવડ) પાસે ખંભાલિડામાં ઐતિહાસિક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. જે પુરાતત્વ ખાતા મુજબ 1800 વર્ષ પ્રાચીન ગુફાઓ છે. જેની નજીકમાં જ સરકાર દ્વારા લાખોના ખર્ચે ધ્યાન-કેન્દ્ર પણ બનાવવામાં આવી રહ્યું છે.
ખંભાલિડા ગામમાં આવેલ બૌદ્ધ ગુફાઓનું બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં ખાસ્સું મહત્વ છે.
જેને લઇને આંતરાષ્ટ્રિય સંસ્થા ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘ કે જે બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારનું કામ કરે છે.
તેમની સહયોગી સંસ્થા ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર યોજવામાં આવી હતી.
જેમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જેતપુર તેમજ બીજા અલગ અલગ સ્થળોએથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આવ્યાં હતાં.
અને આ ધમ્મ-શિબિરનો લાભ લીધો હતો. જેમાં બૌદ્ધ આચાર્ય તરીકે ધમ્મચારી મંજુરત્ન શ્રેષ્ઠી અને ધમ્મચારી જીનસિદ્ધી દ્વારા સમગ્ર શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું.
ધમ્મચારી મંજુરત્નના જણાવ્યા મુજબ આ નિવાસી શિબિર તા. 25થી 27 ઓકટોબર દરમિયાન યોજવામાં આવી હતી.
તેમજ તેમણે આગળ જણાવ્યું હતું કે આ ખંભાલિડા ગામના આગેવાન વિક્રમદાદા અને ગામવાસીઓ દ્વારા આ શિબિર કરવા માટે ખૂબ મદદ કરવામાં આવી હતી.
અને આ શિબિરમાં 25ની આસપાસ પરિવારો દ્વારા ધર્મ શિબિરનો લાભ લેવામાં આવ્યો હતો.

Loading

The post Rajkot: ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/buddhist-dhamma-camp-held-at-historical-site-khambhalida-rajkot/7374/feed/ 0 7374
બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/ http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/#respond Sun, 27 Feb 2022 16:00:48 +0000 https://revoltnewsindia.com/?p=6588 Dalit community of Jetpur following the path of Buddha and Babasaheb Ambedkar

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ (Rajkot) બાબાસાહેબ આંબેડકર (Baba Saheb Ambedkar) દ્વારા 1956માં પોતાના લાખો અનુયાયીઓ સાથે ભારતીય મૂળધર્મ એવા બૌદ્ધ ધર્મની (Buddhism) દીક્ષા નાગપુર (Nagpur) ખાતે લેવામાં આવી હતી. ત્યારે વર્ષો બાદ રાજકોટ  જિલ્લામાં અને ખાસ કરીને જેતપુર (Jetpur) શહેર અને તાલુકામાં બાબાસાહેબ આંબેડકરની માનવતાવાદી વિચારધારા વેગવંતી બની છે. જેને લઈને દલિત સમાજમાં લગ્ન પ્રસંગ પણ બૌદ્ધ પરંપરા પ્રમાણે કરવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં જેતપુર  તાલુકાના અમરનગર ગામમાં પણ ગત રવિવારે સ્વયમ્  સૈનિક દળ (Swayam Sainik Dal) ના માધ્યમથી બૌદ્ધ પરંપરા મુજબ લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને લગતી એક ચિંતન શિબિર પણ યોજાઈ હતી.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

Loading

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/feed/ 0 6588
જેતપુરના આરબટીંબડી ગામે તથાગત બુદ્ધની પ્રતિમાનો અનાવરણ સમારોહ યોજયો http://revoltnewsindia.com/the-unveiling-ceremony-of-the-statue-of-tathagata-buddha-was-held-at-arbatimbadi-village-of-jetpur/5251/ http://revoltnewsindia.com/the-unveiling-ceremony-of-the-statue-of-tathagata-buddha-was-held-at-arbatimbadi-village-of-jetpur/5251/#respond Mon, 03 Jan 2022 14:12:51 +0000 https://revoltnewsindia.com/?p=5251 તથાગત બુદ્ધની પ્રતિમાનું અનાવરણ પ્રખ્યાત લોકસાહિત્યકાર વિશનભાઈ કાથડ (Vishan Kathad) ના કરકમલો દ્વારા કરવામાં આવ્યુ હતુ. Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) તાલુકાના આરબટીંબડી (AarabTimbadi) ગામે માતૃશ્રી રમાબાઈ આંબેડકર મહિલા ગૃપ- આંરબટીંબડી…

The post જેતપુરના આરબટીંબડી ગામે તથાગત બુદ્ધની પ્રતિમાનો અનાવરણ સમારોહ યોજયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
તથાગત બુદ્ધની પ્રતિમાનું અનાવરણ પ્રખ્યાત લોકસાહિત્યકાર વિશનભાઈ કાથડ (Vishan Kathad) ના કરકમલો દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) તાલુકાના આરબટીંબડી (AarabTimbadi) ગામે માતૃશ્રી રમાબાઈ આંબેડકર મહિલા ગૃપ- આંરબટીંબડી અને બહુજન વિકાસ ફોજ- રાજકોટ જીલ્લા દ્વારા ભારતના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલેની (Savitribai Phule) જન્મજયંતી ઉપર તથાગત બુદ્ધની પ્રતિમા (Buddha Statue) ના અનાવરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કર્મશીલ, પત્રકાર, વકીલ, લેખક, કોન્ટ્રાક્ટર, સામાજીક અને રાજકીય આગેવાનો તેમજ સંગઠનો અને તથાગત બુદ્ધના માનવ કલ્યાણના વિચાર સાથે જોડાયેલા ભાઈઓ,બહેનો, વડીલો અને બાળકોએ સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની કોરોના અંગેની ગાઈડલાઇન સાથે બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

જેતપુર તાલુકામાં પ્રથમવાર તથાગત બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

જેતપુરના આરબટીંબડી ગામે જ્યારે આજે તથાગત બુદ્ધની પ્રતિમાનું અનાવરણ થયું છે ત્યારે આપને જણાવી આપીએ કે આ ગામમાં બાબાસાહેબ આંબેડકરની પૂર્ણકદની પ્રતિમા પણ પહેલેથી જ હયાત છે. આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર વિશનભાઈ કાથડ દ્વારા લોકોને અંધશ્રદ્ધા મુકવા, કુરિવાજો છોડવા અને યુવાનોને નશાની લત છોડવા માટે હાકલ કરી હતી.

તેમજ આજે સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતી હોય તે અંગે પ્રવચન પણ આપ્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બહુજન વિકાસ ફોજના સંયોજક નિખિલભાઈ ચૌહાણ તેમજ કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Loading

The post જેતપુરના આરબટીંબડી ગામે તથાગત બુદ્ધની પ્રતિમાનો અનાવરણ સમારોહ યોજયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-unveiling-ceremony-of-the-statue-of-tathagata-buddha-was-held-at-arbatimbadi-village-of-jetpur/5251/feed/ 0 5251
Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/ http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/#respond Thu, 14 Oct 2021 12:06:10 +0000 https://revoltnewsindia.com/?p=3674 14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લેવામાં આવી હતી. 13 ઓક્ટોબર…

The post Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લેવામાં આવી હતી.

Photo: 1956 બૌદ્ધ ધર્મ દીક્ષા નાગપુર, બાબાસાહેબ આંબેડકર અને તેમના પત્ની સવિતામાઈ આંબેડકર

13 ઓક્ટોબર 1935 ના રોજ બાબાસાહેબ આંબેડકરે યેવલા પરિષદમાં હિન્દૂ ધર્મ ત્યાગવાની ઘોષણા કરી હતી

બાબાસાહેબ આંબેડકર દ્વારા વિશ્વના તમામ ધર્મના અભ્યાસ બાદ ભારતીય મૂળધર્મ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી

Rajkot: જિલ્લાના જેતપુરમાં આજે પહેલીવાર ધમ્મચક્ર પ્રવર્તન દિનની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તેમજ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હાજર રહ્યા હતા.

તેમજ ત્રિશરણ પંચશીલ સાથે બુદ્ધ વંદના કરીને ધમ્મચક્ર પ્રવર્તન દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સમગ્ર ભારતવાસીઓને ધમ્મચક્ર પ્રવર્તન દિનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તરુણ પારઘી, સંજય સોલંકી, પ્રકાશ બગડા, અમૃત સિંગલ, પ્રકાશ પરમાર, પ્રકાશ રાઠોડ, સંજય જાદવ, રાહુલ વેગડા અને દિનેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ વિડિઓ:

Loading

The post Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/feed/ 0 3674