શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ?

ડો. આંબેડકરનું કાલારામ મંદિર સત્યાગ્રહ, 02 માર્ચ 1930

ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે!

Insulting Dr. Ambedkar is a punishable offense of five years

Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર

પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ…

Jamkandorana: પોલીસ દમનનાં વિરુદ્ધમાં જામકંડોરણા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

જામકંડોરણામાં Jamkandorana થોડા દિવસ પહેલા પોલીસ (Police) દ્વારા એક દલિત (Dalit) યુવાનને ઢોરમાર (Torture) મારવામાં આવ્યો…

Jetpur: ગુજરાત અને દેશભરમાં છાસવારે બનતા દલિત અત્યાચારો અંગે મૌનીબાબા રહેતા મોરચાવાળા કથિત દલિત આગેવાનો અચાનક આવેદન આપતા જોવાયા! જાણો શા માટે?

ગુજરાત અને દેશભરમાં છાસવારે દલિત અત્યાચારોની ઘટના બહાર આવતી હોય છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતના…

દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?

શહેરી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થાય ત્યારે દલિતો પ્રખર હિન્દુ લાગે છે ; પરંતુ કોઈ દલિત…

Gondal: અનીડા (ભાલોડી) ગામે રહેતા દલિત પરીવાર પર સરપંચ જુથના લોકોએ હુમલો કરતા ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં

150 જેટલા લોકોના ટોળાએ ધોકા-પાઇપ વડે દલિત જૂથ પર હુમલો કર્યાનો આક્ષેપ, એસપી બલરામ મીણા મોડી…

જેતપુરમાં હાથરસ કાંડ અંગે યોજાયા ધરણા,પોલીસે કરી પ્રદર્શનકર્તાઓની અટક

Report by Rahul Vegda, Jetpur ગત 14. સપ્ટેમ્બર ના રોજ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં એક દલિત યુવતી…

દલિત હત્યા પછી દરેક વખતે આંદોલન કેમ?: રમેશ સવાણી

કચ્છના રાપરમાં દલિત અગ્રણી દેવજીભાઈ મહેશ્વરી(ઉં-50)ની હત્ત્યા; 25 સપ્ટેમ્બર 2020ના રોજ જાહેરમાં છરી મારીને કરવામાં આવી.…

“જો ફાટકથી આ બાજુ આવ્યા તો જીવતા નહિ જાઓ… યાદ રાખજો..!” ગોરીયો, ડિયો અને બીજા દલિત ક્રાંતિકારી યુવાનો તાડુક્યા

સુરેન્દ્રનગર આખું જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ક્યારે ક્યાં શું થશે એની કોઈને ખબર…