Gondal: અનીડા (ભાલોડી) ગામે રહેતા દલિત પરીવાર પર સરપંચ જુથના લોકોએ હુમલો કરતા ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં

150 જેટલા લોકોના ટોળાએ ધોકા-પાઇપ વડે દલિત જૂથ પર હુમલો કર્યાનો આક્ષેપ, એસપી બલરામ મીણા મોડી…

રાજકોટ જીલ્લા ભાજપે બળવાખોરોને કર્યા સસ્પેન્ડ

રાજકોટ જીલ્લા ભાજપના 19 આગેવાનોને કરવામાં આવ્યાં સસ્પેન્ડ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જણાવ્યાં અનુસાર પાર્ટીમાં…

રાજ્યસભાની ખાલી પડેલી 18 બેઠકો માટે 19 જૂને યોજાશે મતદાન: ચૂંટણી પંચ

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને…

મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદના સભ્ય માટે અરજી કરી દાખલ

શિવસેના પક્ષના વડા, મુખ્યમંત્રી ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેએ આજે વિધાન ભવન ખાતે વિધાન પરિષદના સભ્ય પદ માટે…