MahitiGujarat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/mahitigujarat/ News for India Tue, 19 Oct 2021 09:59:07 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png MahitiGujarat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/mahitigujarat/ 32 32 174330959 Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/ http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/#respond Thu, 14 Oct 2021 12:06:10 +0000 https://revoltnewsindia.com/?p=3674 14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લેવામાં આવી હતી. 13 ઓક્ટોબર…

The post Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લેવામાં આવી હતી.

Photo: 1956 બૌદ્ધ ધર્મ દીક્ષા નાગપુર, બાબાસાહેબ આંબેડકર અને તેમના પત્ની સવિતામાઈ આંબેડકર

13 ઓક્ટોબર 1935 ના રોજ બાબાસાહેબ આંબેડકરે યેવલા પરિષદમાં હિન્દૂ ધર્મ ત્યાગવાની ઘોષણા કરી હતી

બાબાસાહેબ આંબેડકર દ્વારા વિશ્વના તમામ ધર્મના અભ્યાસ બાદ ભારતીય મૂળધર્મ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી

Rajkot: જિલ્લાના જેતપુરમાં આજે પહેલીવાર ધમ્મચક્ર પ્રવર્તન દિનની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તેમજ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હાજર રહ્યા હતા.

તેમજ ત્રિશરણ પંચશીલ સાથે બુદ્ધ વંદના કરીને ધમ્મચક્ર પ્રવર્તન દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સમગ્ર ભારતવાસીઓને ધમ્મચક્ર પ્રવર્તન દિનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તરુણ પારઘી, સંજય સોલંકી, પ્રકાશ બગડા, અમૃત સિંગલ, પ્રકાશ પરમાર, પ્રકાશ રાઠોડ, સંજય જાદવ, રાહુલ વેગડા અને દિનેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ વિડિઓ:

Loading

The post Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/feed/ 0 3674
Rajkot: જિલ્લા કલેકટર દ્વારા દિવ્યાંગ બાળકોના આધારકાર્ડ માટે કરવામાં આવ્યું ખાસ કેમ્પનું આયોજન http://revoltnewsindia.com/special-camp-organized-by-rajkot-district-collector-for-aadhar-card-of-disabled-children/2797/ http://revoltnewsindia.com/special-camp-organized-by-rajkot-district-collector-for-aadhar-card-of-disabled-children/2797/#respond Wed, 08 Sep 2021 05:58:06 +0000 https://revoltnewsindia.com/?p=2797 કેમ્‍પમાં 31 દિવ્‍યાંગ બાળકો/વ્‍યકિતઓએ લાભ લીધો રાજકોટ (Rajkot) શહેરમાં વસવાટ કરતાં દિવ્‍યાંગ (SpeciallyAbled) બાળકો-વ્‍યકિતઓના આધારકાર્ડ (Aadharcard) કઢાવવા માટે સ્‍પષ્‍ટ ફિંગર પ્રિન્‍ટ આવતા ન હોય તેમજ ફોટો પાડવામાં દિવ્‍યાંગ હોવાને લીધે…

The post Rajkot: જિલ્લા કલેકટર દ્વારા દિવ્યાંગ બાળકોના આધારકાર્ડ માટે કરવામાં આવ્યું ખાસ કેમ્પનું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>

કેમ્‍પમાં 31 દિવ્‍યાંગ બાળકો/વ્‍યકિતઓએ લાભ લીધો

રાજકોટ (Rajkot) શહેરમાં વસવાટ કરતાં દિવ્‍યાંગ (SpeciallyAbled) બાળકો-વ્‍યકિતઓના આધારકાર્ડ (Aadharcard) કઢાવવા માટે સ્‍પષ્‍ટ ફિંગર પ્રિન્‍ટ આવતા ન હોય તેમજ ફોટો પાડવામાં દિવ્‍યાંગ હોવાને લીધે ઘણી મુશ્‍કેલી થતી હતી.

આ માટે એક ખાસ કેમ્‍પનું આયોજન કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર (Collector) અરુણ મહેશ બાબુના માર્ગદર્શનથી નવી કલેકટર કચેરી ખાતે આવેલ આધુનિક જનસેવા કેન્‍દ્રમાં રાજકોટ શહેરમાં વસવાટ કરતાં દિવ્‍યાંગ બાળકો-વ્‍યકિતઓના આધારકાર્ડ કઢાવવા માટે એક ખાસ કેમ્પ રાખવામાં આવ્યો હતો.

Loading

The post Rajkot: જિલ્લા કલેકટર દ્વારા દિવ્યાંગ બાળકોના આધારકાર્ડ માટે કરવામાં આવ્યું ખાસ કેમ્પનું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/special-camp-organized-by-rajkot-district-collector-for-aadhar-card-of-disabled-children/2797/feed/ 0 2797