Valsad Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/valsad/ News for India Tue, 11 May 2021 18:43:53 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Valsad Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/valsad/ 32 32 174330959 Dharampur: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર કેન્દ્રનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન http://revoltnewsindia.com/shrimad-rajchandra-hospital-kovid-care-center-inaugurated-by-dharampur-governor-acharya-devvrat/1679/ http://revoltnewsindia.com/shrimad-rajchandra-hospital-kovid-care-center-inaugurated-by-dharampur-governor-acharya-devvrat/1679/#respond Tue, 11 May 2021 16:59:57 +0000 https://revoltnewsindia.com/dharampur-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%aa%aa%e0%aa%be%e0%aa%b2-%e0%aa%86%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af-%e0%aa%a6%e0%ab%87%e0%aa%b5%e0%aa%b5%e0%ab%8d%e0%aa%b0/ Valsad વલસાડ જિલ્લાના ધરમપુર Dharampur તાલુકામાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા તૈયાર થયેલ 150 બેડની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરનું Covid-10 Care Hospital ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ Gujarat State Governor આચાર્ય દેવવ્રત…

The post Dharampur: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર કેન્દ્રનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન appeared first on REVOLT NEWS INDIA.

]]>

Valsad વલસાડ જિલ્લાના ધરમપુર Dharampur તાલુકામાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા તૈયાર થયેલ 150 બેડની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરનું Covid-10 Care Hospital ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ Gujarat State Governor આચાર્ય દેવવ્રત Acharya Devvrat અને શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સ્થાપક રાકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરના ઉદ્ઘાટન પ્રસંગે આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રાણીમાત્રના કલ્યાણ માટે જીવન સમર્પિત કરનારા સંતો-મહંતોને મન લોક-કલ્યાણ જ સર્વોપરી હોય છે. કોરોના સંક્રમણના આ કપરા કાળમાં સંતો-મહંતો અને ધર્મગુરુઓને યત્કિંચિત્ સહયોગ માટે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવા રાજ્યપાલએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગ્રહભરી અપીલ કરી હતી. જે અપીલને માન આપીને શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સ્થાપક રાકેશભાઈના માર્ગદર્શનથી “શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ” નામની નવી 150 બેડની હોસ્પિટલ ઓઝરપાડા ગામ, ધરમપુર તાલુકામાં, અતુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એક્સિલન્સના સહયોગથી આજરોજ શરૂ કરવામાં આવી છે.

શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના ટ્રસ્ટી વિજયભાઇ રૂપાણીએ કોવિડ કેર હોસ્પિટલની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરે આપણી ગ્રામીણ વસતીમાં પગપેસારો કર્યો છે. 150 બેડની આ હોસ્પિટલ આઈ. સી. યુ., ઑક્સીજન સપોર્ટ, વેન્ટિલેટરની સુવિધા તથા કુશળ ડોક્ટરોની ટીમથી સજ્જ છે. જેના કારણે આસપાસના અનેક ગામડાઓનાં દર્દીઓને શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરની આરોગ્ય સેવાઓ તથા કોવિડ વાયરસ સામે લડવામાં મદદ કરશે.

Loading

The post Dharampur: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર કેન્દ્રનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/shrimad-rajchandra-hospital-kovid-care-center-inaugurated-by-dharampur-governor-acharya-devvrat/1679/feed/ 0 1679