દલિત હત્યા પછી દરેક વખતે આંદોલન કેમ?: રમેશ સવાણી

SHARE THE NEWSકચ્છના રાપરમાં દલિત અગ્રણી દેવજીભાઈ મહેશ્વરી(ઉં-50)ની હત્ત્યા; 25 સપ્ટેમ્બર 2020ના રોજ જાહેરમાં છરી મારીને કરવામાં આવી. તેઓ એડવોકેટ હતા; ધ ઑલ ઇન્ડિયા બૅકવર્ડ ઍન્ડ માઇનોરિટી કૉમ્યુનિટી ઍમ્પોલોઇઝ ફેડરેશન’ના … Continue reading દલિત હત્યા પછી દરેક વખતે આંદોલન કેમ?: રમેશ સવાણી