Special Train Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/special-train/ News for India Fri, 29 May 2020 09:49:52 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Special Train Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/special-train/ 32 32 174330959 સુરત જિલ્લા કલેકટર દ્વારા ઉત્તરપ્રદેશની શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનો રદ કરવામાં આવી, વાંચો શું છે હકીકત http://revoltnewsindia.com/uttar-pradesh-labor-special-trains-canceled-by-surat-district-collector-read-what-is-a-fact/1018/ http://revoltnewsindia.com/uttar-pradesh-labor-special-trains-canceled-by-surat-district-collector-read-what-is-a-fact/1018/#respond Fri, 29 May 2020 09:49:43 +0000 http://revoltnewsindia.com/?p=1018 Report by Dineshkumar Rathod સુરત : લોકડાઉનને છેલ્લા બે માસથી વધુ સમય થઈ ચૂક્યો છે. લોકડાઉનના કારણે સુરતમાં અટવાઈ પડેલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવી રહી રહ્યાં છે. જે માટે…

The post સુરત જિલ્લા કલેકટર દ્વારા ઉત્તરપ્રદેશની શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનો રદ કરવામાં આવી, વાંચો શું છે હકીકત appeared first on REVOLT NEWS INDIA.

]]>

Report by Dineshkumar Rathod

સુરત : લોકડાઉનને છેલ્લા બે માસથી વધુ સમય થઈ ચૂક્યો છે. લોકડાઉનના કારણે સુરતમાં અટવાઈ પડેલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવી રહી રહ્યાં છે. જે માટે તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકડાઉનનો ચોથો તબક્કો અંતિમ ચરણમાં છે, ત્યારે સુરતથી મોટાભાગના શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ચૂક્યા છે. જેના કારણે સુરતથી યુ.પી.ખાતે ઉપડતી ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા છેલ્લા બે દિવસ દરમ્યાન સત્તર જેટલી ટ્રેનો યુ.પી.ની રદ કરવામાં આવી છે.

સુરત જિલ્લા કલેકટર દ્વારા હાલ યુ.પી.ખાતે ટ્રેનો નહીં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનમાં પ્રવાસીઓની પૂરતી સંખ્યા ન મળતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવાની ફરજ પડી છે. મહત્વનું છે કે, 235 જેટલી ટ્રેનો હમણાં સુધી યુ.પી.ખાતે મોકલવામાં આવી હતી. જે ટ્રેનમાં સુરતથી 3.50 લાખ યુ.પી વાસી શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ચૂક્યા છે.જ્યાં મોટાભાગના શ્રમિકો વતન ચાલ્યા ગયા હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જ્યાં યુ.પી. તરફની ટ્રેનો હાલ બંધ કરી દેવામાં આવી છે.

Loading

The post સુરત જિલ્લા કલેકટર દ્વારા ઉત્તરપ્રદેશની શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનો રદ કરવામાં આવી, વાંચો શું છે હકીકત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/uttar-pradesh-labor-special-trains-canceled-by-surat-district-collector-read-what-is-a-fact/1018/feed/ 0 1018
30 જૂન 2020 સુધી ટ્રેનની તમામ ટિકિટ કેન્સલ , ફક્ત સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન જ દોડાવવામાં આવશે http://revoltnewsindia.com/train-tickets-cancel-by-indian-railways/882/ http://revoltnewsindia.com/train-tickets-cancel-by-indian-railways/882/#respond Thu, 14 May 2020 06:57:08 +0000 http://revoltnewsindia.com/?p=882 ભારતીય રેલવેએ 30 જૂન 2020 કે એ પહેલા મુસાફરી કરવા માટે બુક કરવામાં આવેલી તમામ ટિકિટોને કેન્સલ કરી દીધી છે. મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર તમામ ટ્રેનોની ટિકિટ રદ કરી દેવામાં…

The post 30 જૂન 2020 સુધી ટ્રેનની તમામ ટિકિટ કેન્સલ , ફક્ત સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન જ દોડાવવામાં આવશે appeared first on REVOLT NEWS INDIA.

]]>

ભારતીય રેલવેએ 30 જૂન 2020 કે એ પહેલા મુસાફરી કરવા માટે બુક કરવામાં આવેલી તમામ ટિકિટોને કેન્સલ કરી દીધી છે.

મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર તમામ ટ્રેનોની ટિકિટ રદ કરી દેવામાં આવી છે. 30 જૂન 2020 સુધી બુક કરવામાં આવેલી તમામ ટિકિટોનું મુસાફરોને રિફંડ કરવામાં આવશે.

ભારતીય રેલવે એ માત્ર સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન જ દોડાવવાનો નિર્ણય કર્યો છે. તમામ સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન પોતાના સમયાનુસાર જ દોડશે.

Loading

The post 30 જૂન 2020 સુધી ટ્રેનની તમામ ટિકિટ કેન્સલ , ફક્ત સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન જ દોડાવવામાં આવશે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/train-tickets-cancel-by-indian-railways/882/feed/ 0 882