30 જૂન 2020 સુધી ટ્રેનની તમામ ટિકિટ કેન્સલ , ફક્ત સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન જ દોડાવવામાં આવશે

SHARE THE NEWS

ભારતીય રેલવેએ 30 જૂન 2020 કે એ પહેલા મુસાફરી કરવા માટે બુક કરવામાં આવેલી તમામ ટિકિટોને કેન્સલ કરી દીધી છે.

મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર તમામ ટ્રેનોની ટિકિટ રદ કરી દેવામાં આવી છે. 30 જૂન 2020 સુધી બુક કરવામાં આવેલી તમામ ટિકિટોનું મુસાફરોને રિફંડ કરવામાં આવશે.

ભારતીય રેલવે એ માત્ર સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન જ દોડાવવાનો નિર્ણય કર્યો છે. તમામ સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન પોતાના સમયાનુસાર જ દોડશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *