Jamnagar: જિલ્લા જેલ ખાતે સામાજિક સંસ્થાઓને જોડીને 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું

SHARE THE NEWS

Jamnagar: રાજ્યકક્ષાના વન મહોત્સવ 2021 અંતર્ગત જામનગર જિલ્લા જેલ ખાતે સામાજિક સંસ્થાઓને જોડીને 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

એડિશનલ ડી.જી રાવના માર્ગદર્શન મુજબ અને જામનગર જેલ સુપ્રિટેન્ડન્ટ પી.એચ.જાડેજાના રાહબરી હેઠળ જેલ પોલીસ સ્ટાફ સામાજિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતમાં પર્યાવરણની જાળવણી તેમજ લોકોમાં વૃક્ષો વાવવાની જાગૃતતા અને તેના ફાયદાઓ લોકો સુધી પહોંચે તેવા હેતુથી 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં બોધિસત્વ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી ગણ અને અન્ય સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *