સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સુરત પોલીસના લોકરકક્ષક(LRD) સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા છે.
તેમણે કહયું કે આવાજ સત્યનિષ્ઠ પોલીસ કર્મચારીઓના હિસાબે પોલીસના માનમાં વધારો થાય છે. આગળ અખિલેશ યાદવે માંગ કરી કે ગુજરાતની ભાજપ સરકારે સુનીતા યાદવને સન્માનિત કરવા જોઈએ. આ અંગે તેમણે ટ્વીટ કર્યું હતું.
2,302 Views, 2