દેશમાં 83 હજારથી વધુ એક્ટિવ કેસ

SHARE THE NEWS

કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 4337 લોકોના મોત થયા

દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જોકે રિકવરી રેટ વધતા ચોક્કસ રાહતના સમાચાર છે. બુધવારના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં હાલ કોરોના વાયરસના 83 હજાર એક્ટિવ કેસ છે. જ્યારે 64 હજારથી વધુ લોકો સાજા થઈ ઘરે પહોંચ્યા છે. તો આ તરફ 4300થી વધુના કોરોના વાયરસથી મોત થયા છે. કેન્દ્રિય આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ

83,004 એક્ટિવ કેસ
64,425 સાજા થયા
4,337 મૃત્યુથયા

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *