PmModi Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/pmmodi/ News for India Thu, 11 May 2023 14:48:33 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png PmModi Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/pmmodi/ 32 32 174330959 PM Narendra Modi congratulates boxers for winning medals at Tashkent http://revoltnewsindia.com/pm-narendra-modi-congratulates-boxers-for-winning-medals-at-tashkent-rni-dr/7588/ Thu, 11 May 2023 14:44:56 +0000 https://revoltnewsindia.com/?p=7588 Prime Minister Narendra Modi congratulates boxers on winning medals in the Men’s World Boxing Championships at Tashkent for the first time ever.

The post PM Narendra Modi congratulates boxers for winning medals at Tashkent appeared first on REVOLT NEWS INDIA.

]]>
File photo

Prime Minister Narendra Modi congratulates boxers on winning medals in the Men’s World Boxing Championships at Tashkent for the first time ever.

Prime Minister Narendra Modi has congratulated Deepak Bhoria, Hussamuddin and Nishant Dev on winning medals in the Men’s World Boxing Championships at Tashkent for the first time ever.

Retweeting a tweet by Union Minister for Sports and Youth Affairs, Anurag Singh Thakur, Prime Minister said;

“Congratulations to Deepak Bhoria, Hussamuddin and Nishant Dev. Their accomplishments are very inspiring.”

Loading

The post PM Narendra Modi congratulates boxers for winning medals at Tashkent appeared first on REVOLT NEWS INDIA.

]]>
7588
ट्विटर के टॉप ट्रेंड रेस में “भूपेश है तो भरोसा है”, “मोदी देश के स्वाभिमान” ट्रेंड को दे रहा है टक्कर http://revoltnewsindia.com/if-bhupesh-is-in-the-top-trend-race-of-twitter-then-it-is-believed-that-modi-is-giving-a-bump-to-the-countrys-self-esteem-trend/3876/ http://revoltnewsindia.com/if-bhupesh-is-in-the-top-trend-race-of-twitter-then-it-is-believed-that-modi-is-giving-a-bump-to-the-countrys-self-esteem-trend/3876/#respond Wed, 20 Oct 2021 13:54:06 +0000 http://revoltnewsindia.com/?p=3876 रायपुर। आईएएनएस C-Voter द्वारा कराए गए सर्वे में छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल देश के सर्वश्रेष्ठ मुख्यमंत्री के रूप में उभर हैं। इसके बाद लगातार माइक्रो ब्लॉगिंग साइट ट्विटर में…

The post ट्विटर के टॉप ट्रेंड रेस में “भूपेश है तो भरोसा है”, “मोदी देश के स्वाभिमान” ट्रेंड को दे रहा है टक्कर appeared first on REVOLT NEWS INDIA.

]]>

रायपुर। आईएएनएस C-Voter द्वारा कराए गए सर्वे में छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल देश के सर्वश्रेष्ठ मुख्यमंत्री के रूप में उभर हैं। इसके बाद लगातार माइक्रो ब्लॉगिंग साइट ट्विटर में ‘भूपेश बघेल’ ट्रेंड हो रहे हैं। ट्विटर पर ‘Bhupesh hai toh bharosa hai’ बुधवार को दोपहर बाद ट्रेंड करने लगा है। कुछ ही देर में 30 हज़ार से अधिक ट्वीट पार हो चुके हैं, जो कि टॉप ट्रेंडिंग ‘मोदी जी देश के स्वाभिमान’ को टक्कर देने लगा है और लगातार आगे बढ़ रहा है। यह पहली मरतबा है कि प्रदेश का कोई हैवी वैट ट्वीटर ट्रेंड अब नेशनल ट्रेंड को टक्कर देने जा रहा है।

बताते दें कि आईएएनएस-सी वोटर ने अपने सर्वेक्षण के परिणाम सोमवार को जारी किए थे। इसके अनुसार राज्य के 94 प्रतिशत लोगों ने मुख्यमंत्री भूपेश बघेल की कार्यप्रणाली को लेकर अपनी खुशी जाहिर की थी।

आईएएनएस ने अपनी सर्वे रिपोर्ट जारी करते हुए कहा था कि बघेल ने छत्तीसगढ़ में कई कल्याणकारी योजनाएं शुरू की हैं, इन योजनाओं में निजी स्कूलों में पढ़ने वाले बच्चों को मुफ्त शिक्षा प्रदान करना भी शामिल है। कोविड -19 महामारी के दौरान जिन बच्चों ने अपने माता-पिता या अभिभावक को खो दिया है।

महतारी दुलार योजना के तहत ऐसे बच्चों की पढ़ाई का खर्च छत्तीसगढ़ सरकार वहन करेगी। नीति आयोग की एसडीजी इंडिया इंडेक्स रिपोर्ट 2020-21 के अनुसार, सतत विकास लक्ष्यों के लैंगिक समानता पैरामीटर पर छत्तीसगढ़ भारत में शीर्ष प्रदर्शन करने वाला राज्य था।

नीति आयोग 115 संकेतकों पर सभी राज्यों और केंद्र शासित प्रदेशों की प्रगति को ट्रैक करता है। पिछले साल, छत्तीसगढ़ ने लैंगिक समानता पैरामीटर पर 43 अंक हासिल किए और भारत में सातवें स्थान पर था। इस साल, इसने 61 स्कोर किया और चार्ट में शीर्ष पर रहा।

सीवोटर के संस्थापक यशवंत देशमुख ने कहा- ” ऐसे मुख्यमंत्रियों को लोगों ने पसंद किया है जिनमें निर्णय लेने की क्षमताएं हैं और जिनके काम करने की शैली सीईओ जैसी है।

Loading

The post ट्विटर के टॉप ट्रेंड रेस में “भूपेश है तो भरोसा है”, “मोदी देश के स्वाभिमान” ट्रेंड को दे रहा है टक्कर appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/if-bhupesh-is-in-the-top-trend-race-of-twitter-then-it-is-believed-that-modi-is-giving-a-bump-to-the-countrys-self-esteem-trend/3876/feed/ 0 3876
New Delhi: કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હીમાં PM Modi સાથે મુલાકાત કરી કૃષિ સંબધિત ચર્ચા કરી http://revoltnewsindia.com/new-delhi-agriculture-minister-raghavji-patel-meets-pm-modi-in-delhi-to-discuss-agriculture/3691/ http://revoltnewsindia.com/new-delhi-agriculture-minister-raghavji-patel-meets-pm-modi-in-delhi-to-discuss-agriculture/3691/#respond Fri, 15 Oct 2021 11:56:56 +0000 http://revoltnewsindia.com/?p=3691 Jamnagar: ગ્રામ્યના ધારાસભ્ય (Rural MLA) અને રાજ્યના કૃષિમંત્રી (Agriculture Minister) રાઘવજી પટેલ (Raghavaji Patel) દિલ્હી ખાતે વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi)ની મુલાકાત લીધી હતી. જ્યારે કૃષિ મંત્રી રાઘવજી…

The post New Delhi: કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હીમાં PM Modi સાથે મુલાકાત કરી કૃષિ સંબધિત ચર્ચા કરી appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jamnagar: ગ્રામ્યના ધારાસભ્ય (Rural MLA) અને રાજ્યના કૃષિમંત્રી (Agriculture Minister) રાઘવજી પટેલ (Raghavaji Patel) દિલ્હી ખાતે વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi)ની મુલાકાત લીધી હતી.

જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન સમક્ષ રાજ્ય સરકારે હાથ ધરેલી કામગીરી અને આગામી આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ રાજ્યમાં પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ 15 મિનિટથી વધુ સમયની બંનેની મુલાકાત થઈ હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ તથા રાજ્યની ખેડૂતોની પરિસ્થિતિની વાસ્તવિકતા અંગે વિસ્તૃત માહિતી કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથેની ચર્ચા કરી હતી અને તેમજ રાઘવજી પટેલ ને તેની કામગીરીમાં સફળતા માટે શુભેચ્છા આપી હતી.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post New Delhi: કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હીમાં PM Modi સાથે મુલાકાત કરી કૃષિ સંબધિત ચર્ચા કરી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/new-delhi-agriculture-minister-raghavji-patel-meets-pm-modi-in-delhi-to-discuss-agriculture/3691/feed/ 0 3691
અયોધ્યા: રામમંદિર શિલાન્યાસ અંગે શું કહે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,પ્રકાશ આંબેડકર, માયાવતી અને બીજા અન્ય મહાનુભાવો, વાંચો પુરી વિગત http://revoltnewsindia.com/what-the-president-of-the-country-prakash-ambedkar-mayawati-and-other-dignitaries-have-to-say-about-the-foundation-stone-of-ayodhya-ram-temple-read-full-details/1241/ http://revoltnewsindia.com/what-the-president-of-the-country-prakash-ambedkar-mayawati-and-other-dignitaries-have-to-say-about-the-foundation-stone-of-ayodhya-ram-temple-read-full-details/1241/#respond Wed, 05 Aug 2020 08:32:52 +0000 http://revoltnewsindia.com/?p=1241 The post અયોધ્યા: રામમંદિર શિલાન્યાસ અંગે શું કહે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,પ્રકાશ આંબેડકર, માયાવતી અને બીજા અન્ય મહાનુભાવો, વાંચો પુરી વિગત appeared first on REVOLT NEWS INDIA.

]]>

Loading

The post અયોધ્યા: રામમંદિર શિલાન્યાસ અંગે શું કહે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,પ્રકાશ આંબેડકર, માયાવતી અને બીજા અન્ય મહાનુભાવો, વાંચો પુરી વિગત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/what-the-president-of-the-country-prakash-ambedkar-mayawati-and-other-dignitaries-have-to-say-about-the-foundation-stone-of-ayodhya-ram-temple-read-full-details/1241/feed/ 0 1241
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે કર્યો વાર્તાલાપ http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-talks-to-google-ceo-sundar-pichai/1227/ http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-talks-to-google-ceo-sundar-pichai/1227/#respond Mon, 13 Jul 2020 11:28:00 +0000 http://revoltnewsindia.com/?p=1227 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વાર્તાલાપ કર્યો હતો. કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભરોસાપાત્ર માહિતીનો પ્રસાર કરવા માટે મદદરૂપ થવા ગૂગલ દ્વારા કરવામાં આવેલા…

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે કર્યો વાર્તાલાપ appeared first on REVOLT NEWS INDIA.

]]>

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વાર્તાલાપ કર્યો હતો.

કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભરોસાપાત્ર માહિતીનો પ્રસાર કરવા માટે મદદરૂપ થવા ગૂગલ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અંગે પિચાઇએ વડાપ્રધાનને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ લૉકડાઉન લાગુ કરવાનું જે પગલું લીધું તેનાથી ભારતમાં આ મહામારી સામેની લડાઇનો એક મજબૂત પાયો નાંખી શકાયો છે. ખોટી માહિતીનો પ્રસાર રોકવા માટે અને જરૂરી સાચવેતી અંગે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ગૂગલે જે પ્રકારે સક્રિયતાપૂર્ણ ભૂમિકા નિભાવી તે બદલ વડાપ્રધાનએ આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા માટે ટેકનોલોજીના હજી પણ વધુ ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, ભારતીયો ખૂબ જ ઝડપથી ટેકનોલોજી સાથે અનુકૂલન સાધી રહ્યા છે અને તેને અપનાવી રહ્યા છે. તેમણે ટેકનોલોજીનો લાભ ઉઠાવી રહેલા ખેડૂતો અંગે વાત કરી હતી અને કૃષિ ક્ષેત્રમાં AIની ખૂબ જ વ્યાપક રેન્જમાં લાભોની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ લેબ્સની વિચારનું પણ અન્વેષણ કર્યું હતું જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો કરી શકે છે. સુંદર પિચાઇએ ભારતમાં ગૂગલ દ્વારા શરૂ કરવામાં આવી રહેલી નવી પ્રોડક્ટ્સ અને પહેલો અંગે વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. તેમણે બેંગલુરુમાં AI રિસર્ચ લેબ શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને ગૂગલના, પૂરનું પૂર્વાનુમાન કરવાના પ્રયાસોથી થતા લાભો પર પ્રકાશ પાડ્યો હતો.

ભારતમાં ગૂગલ દ્વારા ખૂબ જ મોટાપાયે રોકાણ અને વિકાસની વ્યૂહાત્મક ભાગીદારીઓ વિશે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનએ ટિપ્પણી કરી હતી કે, ભારત દુનિયામાં સૌથી મુક્ત અને ખુલ્લા અર્થતંત્રોમાંથી એક છે. તેમણે તાજેતરમાં કૃષિ ક્ષેત્રમાં સુધારા લાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાંક પગલાં અંગે તેમજ નવી નોકરીઓનું સર્જન કરવા માટે હાથ ધરવામાં આવેલા અભિયાન અંગે ચર્ચા કરી હતી. તેમણે પુનઃકૌશલ્યના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

વડાપ્રધાનએ ડેટા સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત ચિંતાઓ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકોમાં રહેલા વિશ્વાસના અભાવની ખાઇ પુરવા માટે ટેક કંપનીઓએ પોતાની રીતે તમામ પ્રયાસો કરવાની જરૂર છે. તેમણે સાઇબર ક્રાઇમ અને સાઇબર હુમલાઓના જોખમો અંગે પણ ચર્ચા કરી હતી. બંને મહાનુભવો વચ્ચે થયેલા વાર્તાલાપમાં ચર્ચાયેલા અન્ય મુદ્દામાં, ઑનલાઇન શિક્ષણની શક્યતાઓનું વિસ્તરણ કરવા માટે ટેકનોલોજી આધારિત ઉકેલો, પ્રાદેશિક ભાષાઓમાં ટેકનોલોજીની પહોંચ, રમતગમત ક્ષેત્રે સ્ટેડિયમમાં બેસીને રમત જોતા હોઇએ તેવો અનુભવ પ્રદાન કરવા માટે AR/VRનો ઉપયોગ અને ડિજિટલ ચુકવણીઓના ક્ષેત્રમાં પ્રગતી વગેરે પણ સામેલ હતા.

Loading

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે કર્યો વાર્તાલાપ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-talks-to-google-ceo-sundar-pichai/1227/feed/ 0 1227
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂનના રોજ ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો પ્રારંભ કરશે http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-will-launch-the-self-reliant-uttar-pradesh-employment-drive-on-june-26/1153/ http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-will-launch-the-self-reliant-uttar-pradesh-employment-drive-on-june-26/1153/#respond Thu, 25 Jun 2020 11:33:24 +0000 http://revoltnewsindia.com/?p=1153 કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો તેમના વતનમાં પરત આવ્યા છે. આ કારણે કોવિડ-19નો ચેપ વધુ ફેલાવાના પડકારની સાથે સાથે, વતન પરત આવેલા આવા વિસ્થાપિત શ્રમિકો તેમજ ગ્રામીણ કામદારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના તેમજ આજીવિકાના વિવિધ માધ્યમો ઉપલબ્ધ કરાવવાના પડકારો પણ ઉભા થયા છે. ભારત સરકારે વિવિધ ક્ષેત્રોને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે. દેશમાં પછાત પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવાની સાથે સાથે મોટી સંખ્યામાં આવા લોકો માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં, અંદાજે 30 લાખ વિસ્થાપિત શ્રમિકો દેશના વિવિધ ભાગોમાંથી પરત આવ્યા છે. ઉત્તરપ્રદેશના 31જિલ્લામાં અંદાજે 25,000થી વધુ પરત આવેલા વિસ્થાપિત શ્રમિકો છે. આમાં પાંચ મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશ સરકારે ઉદ્યોગો અને અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરીને અનોખી “આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન” પહેલ તૈયાર કરી છે જે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યક્રમો જેવી જ છે. આ અભિયાનમાં લોકોને રોજગારી પૂરી પાડવી, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને રોજગારીની તકો પૂરી પાડવા માટે ઔદ્યોગિક સંગઠનો તેમજ અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરવી વગેરે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 જૂન 2020ને શુક્રવારના રોજ સવારે 11 કલાક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વધુમાં, ઉત્તરપ્રદેશના સંબંધિત મંત્રાલયોના મંત્રીઓ પણ આ વર્ચ્યુઅલ પ્રારંભ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના છ જિલ્લાના ગામવાસીઓ સાથે વાર્તાલાપ કરશે. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાના ગામડાંઓ સામાન્ય સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સમયે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂનના રોજ ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો પ્રારંભ કરશે appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો તેમના વતનમાં પરત આવ્યા છે. આ કારણે કોવિડ-19નો ચેપ વધુ ફેલાવાના પડકારની સાથે સાથે, વતન પરત આવેલા આવા વિસ્થાપિત શ્રમિકો તેમજ ગ્રામીણ કામદારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના તેમજ આજીવિકાના વિવિધ માધ્યમો ઉપલબ્ધ કરાવવાના પડકારો પણ ઉભા થયા છે. ભારત સરકારે વિવિધ ક્ષેત્રોને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે. દેશમાં પછાત પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવાની સાથે સાથે મોટી સંખ્યામાં આવા લોકો માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે.

ઉત્તરપ્રદેશમાં, અંદાજે 30 લાખ વિસ્થાપિત શ્રમિકો દેશના વિવિધ ભાગોમાંથી પરત આવ્યા છે. ઉત્તરપ્રદેશના 31જિલ્લામાં અંદાજે 25,000થી વધુ પરત આવેલા વિસ્થાપિત શ્રમિકો છે. આમાં પાંચ મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશ સરકારે ઉદ્યોગો અને અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરીને અનોખી “આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન” પહેલ તૈયાર કરી છે જે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યક્રમો જેવી જ છે. આ અભિયાનમાં લોકોને રોજગારી પૂરી પાડવી, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને રોજગારીની તકો પૂરી પાડવા માટે ઔદ્યોગિક સંગઠનો તેમજ અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરવી વગેરે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 જૂન 2020ને શુક્રવારના રોજ સવારે 11 કલાક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વધુમાં, ઉત્તરપ્રદેશના સંબંધિત મંત્રાલયોના મંત્રીઓ પણ આ વર્ચ્યુઅલ પ્રારંભ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના છ જિલ્લાના ગામવાસીઓ સાથે વાર્તાલાપ કરશે. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાના ગામડાંઓ સામાન્ય સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સમયે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

Loading

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂનના રોજ ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો પ્રારંભ કરશે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-will-launch-the-self-reliant-uttar-pradesh-employment-drive-on-june-26/1153/feed/ 0 1153
प्रधानमंत्री नरेन्‍द्र मोदी और तंजानिया के राष्‍ट्रपति जोसफ मैगुफूली के बीच टेलीफोन पर बातचीत http://revoltnewsindia.com/telephone-conversation-between-prime-minister-narendra-modi-and-president-of-tanzania-joseph-magufuli%e0%a4%aa%e0%a5%8d%e0%a4%b0%e0%a4%a7%e0%a4%be%e0%a4%a8%e0%a4%ae%e0%a4%82%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0/1129/ http://revoltnewsindia.com/telephone-conversation-between-prime-minister-narendra-modi-and-president-of-tanzania-joseph-magufuli%e0%a4%aa%e0%a5%8d%e0%a4%b0%e0%a4%a7%e0%a4%be%e0%a4%a8%e0%a4%ae%e0%a4%82%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0/1129/#respond Sat, 13 Jun 2020 05:13:40 +0000 http://revoltnewsindia.com/?p=1129 प्रधानमंत्री ने जुलाई 2016 में दार-ए-स्‍लाम कीअपनी यात्रा को स्‍नेहपूर्वक याद किया और इस बात पर जोर दिया कि भारत तंजानिया के साथ अपने परम्‍परागत मैत्रीपूर्ण संबंधों को महत्‍व देता…

The post प्रधानमंत्री नरेन्‍द्र मोदी और तंजानिया के राष्‍ट्रपति जोसफ मैगुफूली के बीच टेलीफोन पर बातचीत appeared first on REVOLT NEWS INDIA.

]]>

प्रधानमंत्री ने जुलाई 2016 में दार-ए-स्‍लाम कीअपनी यात्रा को स्‍नेहपूर्वक याद किया और इस बात पर जोर दिया कि भारत तंजानिया के साथ अपने परम्‍परागत मैत्रीपूर्ण संबंधों को महत्‍व देता है. उन्होंने तंजानिया की सरकार और लोगों की आकांक्षाओं और जरूरतों के अनुसार तंजानिया की विकास यात्रा में, उसके साथ सहभागी बनने की भारत की प्रतिबद्धता को दोहरायाम.

प्रधानमंत्री ने कोविड-19 के मद्देनजर तंजानिया से भारतीय नागरिकों को बाहर निकालने के लिए तंजानियाई अधिकारियों द्वारा प्रदान की गई सहायता के लिए राष्ट्रपति डॉ. मैगुफुली को धन्यवाद दिया.

दोनों नेताओं ने समग्र द्विपक्षीय संबंधों की समीक्षा की। उन्होंने भारत और तंजानिया के बीच बढ़ती विकास साझेदारी, शैक्षिक संपर्क और व्यापार और निवेश प्रवाह पर संतोष व्यक्त किया और इस प्रवृत्ति में और तेजी लाने की संभावनाओं पर चर्चा की।

प्रधानमंत्री ने इस साल के अंत में होने वाले आगामी राष्ट्रपति और संसदीय चुनावों के लिए महामहिम राष्ट्रपति मैगुफुली और तंजानिया के लोगों को शुभकामनाएं दीं।

Loading

The post प्रधानमंत्री नरेन्‍द्र मोदी और तंजानिया के राष्‍ट्रपति जोसफ मैगुफूली के बीच टेलीफोन पर बातचीत appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/telephone-conversation-between-prime-minister-narendra-modi-and-president-of-tanzania-joseph-magufuli%e0%a4%aa%e0%a5%8d%e0%a4%b0%e0%a4%a7%e0%a4%be%e0%a4%a8%e0%a4%ae%e0%a4%82%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0/1129/feed/ 0 1129
ગોપાલ કૃષ્ણ ગોખલેની જન્મ જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી http://revoltnewsindia.com/gopal-krushna-gokhale-birth-anniversary/738/ http://revoltnewsindia.com/gopal-krushna-gokhale-birth-anniversary/738/#respond Sat, 09 May 2020 10:41:42 +0000 http://revoltnewsindia.com/?p=738 આજે ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જયંતી પર યાદ કરીએ. એક મહાન વ્યક્તિત્વએ અપાર જ્ઞાનની સાથે આશીર્વાદ…

The post ગોપાલ કૃષ્ણ ગોખલેની જન્મ જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી appeared first on REVOLT NEWS INDIA.

]]>

આજે ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જયંતી પર યાદ કરીએ. એક મહાન વ્યક્તિત્વએ અપાર જ્ઞાનની સાથે આશીર્વાદ આપ્યા, તેમણે શિક્ષણ અને સામાજિક સશક્તિકરણ માટે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું. તેમણે ભારતના સ્વતંત્રતા આંદોલનને પણ સરાહનીય નેતૃત્વ પ્રદાન કર્યું.

Loading

The post ગોપાલ કૃષ્ણ ગોખલેની જન્મ જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gopal-krushna-gokhale-birth-anniversary/738/feed/ 0 738