Revolt Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/revolt/ News for India Sat, 18 Nov 2023 14:47:34 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Revolt Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/revolt/ 32 32 174330959 Rajkot News: પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનમાં જણાવવા કલેકટરનો આદેશ http://revoltnewsindia.com/rajkot-news-collectors-order-to-inform-the-details-of-migrant-laborers-in-the-police-station-dr/7794/ http://revoltnewsindia.com/rajkot-news-collectors-order-to-inform-the-details-of-migrant-laborers-in-the-police-station-dr/7794/#respond Sat, 18 Nov 2023 14:32:31 +0000 https://revoltnewsindia.com/?p=7794 રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા

The post Rajkot News: પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનમાં જણાવવા કલેકટરનો આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા

Dinesh Rathod, Jetpur
Rajkot News: રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો (Migrant laborers) દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચરે કરેલા આદેશો મુજબ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ કારખાના, મકાન બાંધકામ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગ વેપાર-ધંધા સાથે સંકળાયેલા

તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટએ પોતાના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો, ભાગીયા હાલમાં કામ ઉપર છે, તેવા કાયમી, હંગામી, રોજિંદા કે કોન્ટ્રાકટના ભાગીયા, કર્મચારીઓ, કારીગરો, મજુરોની હકીકત તૈયાર કરી નિયત પત્રકમાં સબંધિત પોલીસ સ્ટેશન (Police Station)ને રજૂ કરવાનું રહેશે. તા. 31/12/2023 સુધી અમલમાં રહેનાર આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Loading

The post Rajkot News: પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનમાં જણાવવા કલેકટરનો આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-news-collectors-order-to-inform-the-details-of-migrant-laborers-in-the-police-station-dr/7794/feed/ 0 7794
Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/ http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/#respond Tue, 26 Sep 2023 10:14:27 +0000 http://revoltnewsindia.com/?p=7747 વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે.

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

Report by Dinesh Rathod,
Rajkot News: વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે. નગરપાલિકાની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્વામી વિવેકાનંદનું સ્વચ્છ સર્વેક્ષણ 2023નું એક દીવાલ ચિત્ર દોરવામાં આવેલું છે.

જેના પર પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ જોવા મળશે. તેમજ આ ચિત્રની બાજુમાં જ કચરા ટોપલી મૂકવામાં આવેલી છે, તે પણ જોવા મળશે.

આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

ત્યારે પ્રશ્ન પણ ઉદભવે છે કે શું તેઓને હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદના ચિત્ર પર કરવામાં આવતી પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ દેખાતી નહિ હોય? ચિત્રની બાજુમાં જ મૂકવામાં આવેલી કચરા ટોપલી પણ દેખાતી નહિ હોય?

ઉલ્લેખનીય છે કે સાફ સફાઈની જવાબદારી સેનેટરી વિભાગમાં આવતી હોય છે, ત્યારે શું સેનેટરી વિભાગના અધિકારીઓ અહીંથી આંખો બંધ કરીને પસાર થતા હશે?

તેવા લોકપ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર ક્યારે આ સ્વામી વિવેકાનંદના દીવાલ ચિત્રની સાફ સફાઈ કરાવે છે તે જોવાનું રહ્યું.

Loading

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/feed/ 0 7747
Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/#respond Wed, 02 Aug 2023 14:01:49 +0000 http://revoltnewsindia.com/?p=7675 જેતપુરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામાલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: ચોમાસાના કારણે જેતપુર નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારો જાણે આફ્રિકાના વિસ્તારો થઈ ગયા હોય એવા હાલના સમયમાં દેખાય રહ્યા છે. જેમાં ઘણા વિસ્તારોમાં પાકા રસ્તાઓ નથી, મહિનાઓથી સ્ટ્રીટ લાઈટો નથી, સાફ સફાઈ પણ કરવામાં આવતી ન હોય જેને લીધે પોતાની ફરજ સમજીને લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાએ લોકોની વેદનાઓ વારંવાર રજૂ કરી હતી અને હાલમાં કરે પણ છે.

ત્યારે આજે જાણે જેતપુરમાં ઘણા લાંબા સમય પછી વિપક્ષ ઊંઘમાંથી ઉડીને વિરોધ કરતા જોવા મળ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આક્ષેપો અને માંગ પણ કરવામાં આવી હતી.

જે આ મુજબ હતી, ચોમાસા પહેલાં જેતપુરમાં પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી હતી. ચોમાસું શરૂ થતાની સાથે આ કામગીરી શોભાના ગાઠીયા સમાન જોવા મળેલ છે.

જેતપુર એક સાડી ઉદ્યોગનું મોટું નામ ધરાવતુ હોય, ત્યારે જેતપુર શહેરના અનેક વિસ્તારોમાં લાઇટો રીપેરીંગ બાબતે કામગીરી ઠપ જેવી જણાય છે.

જેમનું મુખ્ય કારણ સતાપક્ષના ભુતપુર્વ સુધરાઇ સભ્યો આવનારી જેતપુર નવાગઢ નગરપાલીકાની ચુંટણીને અનુલક્ષીને પોતાના વિસ્તારોની વોટબેંક સાચવવા માટે લાઇટની ગાડીઓ લઇ જતા હોય છે.

અને ગાડીઓ સાથે જ રહેતા હોય છે. ત્યારે એવુ લાગે છે કે જેતપુર નવાગઢ નગરપાલીકાની અંદર વહીવટી શાસન નહીં પણ રીમોટથી ચાલતુ ટીવી લાગી રહયુ છે.

અંદાજીત એક વર્ષ પહેલાં અમારા દ્વારા જેતપુર નવાગઢ નગરપાલીકાના ચીફ ઓફિસર સાહેબને નવી લાઇટો બાબતે આવેદન આપેલ હોય જેમાં તેના પ્રતિ ઉતરમાં સારો જવાબ મળેલ હતો. પણ એક વર્ષ ઉપર થઇ જતાં હાલ હજી સુધી કોઇ નવી લાઇટોનું નિવારણ આવેલ નથી.

જેતપુર શહેરમાં આવેલ પછાત વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા બાબતે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી છતાં હાલ પછાત વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. તેમજ ભુર્ગભની નવી લાઇનો હજીસુધી મંજુર કરવામાં નથી.

છતાં પછાત વિસ્તારોમાંથી ભુર્ગભ ગટરોનો વેરો ઉઘરાવવામાં આવે છે. તેમજ પછાત વિસ્તારોના રોડ-રસ્તાઓ ગંદકીથી ભરપુર હોય છે.

ત્યારે વહીવટી તંત્ર દ્વારા પછાત વિસ્તારો તેમજ ગંદકીઓ ભર્યા વિસ્તારોમાં કપચી તેમજ સીલીકોટની રેતી નખાવી પછાત વિસ્તારના લોકોને મુશ્કેલી મુકત કરવા અને

જેતપુર શહેરના ભુર્ગભ ગટરના ઢાકણાઓ રોડ રસ્તા કરતા ખુબ નીચા પ્રમાણમાં હોય છે, તેમજ ઢાકણાઓની હાલત બોવ ખરાબ હોય છે. અથવા તો તુટી ગયેલા હોય છે. અને તેની આજુ બાજુમાં બોવ મોટા ખાડાઓ પડી ગયેલા હોય છે,

તેમજ અધિકારીઓ અને ઉદ્યોગપતીઓ પાસે નાની મોટી લકઝરી ગાડીઓ હોવાથી તે લોકોને આવા નાના મોટા ખાડાઓ નડતા ન હોય અને આવી મુશ્કેલીઓનો સામનો નાના મધ્યવર્ગના માણસોને થતી હોય છે.

હાલ જૂનાગઢ રોડ પર આવેલા શિવકૃપા-1, શિવકૃપા-2, શિવકૃપા-3, ગણેશનગર-1, ગણેશનગર-2, દાતારનગર તેમજ ગઢની રાંગનો પછાત વિસ્તાર-નવાગઢ, વડલીચોક, બાપુનીવાડી, રામૈયા હનુમાન-વિસ્તાર, ભોજાધાર-વિસ્તાર, દાસીજીવણપરા,

જલારામ-1, જલારામ-2, જલારામ-3, સામાકાંઠાથી દેરડી રોડ, જન કલ્યાણી વિસ્તાર, નકલંક રોડ, સરદાર ચોક-કેનાલરોડથી નવાગઢ બળદેવ ઘુસાની ધાર સુધી,

જેતપુર સામાકાંઠા વિસ્તાર, નંદાણીયા નગર સામાકાઠે, દેરડી આવાસ યોજના, નવાગઢ મુખ્ય રોડ, નવાગઢ રેલ્વેના નીચેના બ્રીજમાં મોટા ખાડાઓ તેમજ પાણીની સમસ્યાઓ સર્જાય છે.

રબારીકા ગામ જવા માટેનું અંડર બ્રીજના નીચેના ભાગમાં મોટા પ્રમાણમાં ઉપરવાસનું પાણી આવતુ હોય ત્યારે મીડીયાની અંદર પણ આવી ગયેલ હોય છતાં પણ નેશનલ હાઇવે દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી.

અને સામાન્ય લોકોનો જીવ જોખમમાં આવી શકે તેમ છે.

જેમનો વહેલા તે પહેલાં ઘોરણે યોગ્ય કાર્યવાહી કરવા બાબત.ઉપરોકત રજુઆત અંગે દિવસ 20 ની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો અમે મંજુરી સાથે નકોડા ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે.

તેમજ ઘણા લોકો દ્વારા પછાતવર્ગના લોકાને કોઈપણ સહાયતા પુરી પાડવામાં આવતી હોય ત્યારે તેમના ફોટા પાડીને ફોટાઓ સોશીયલ મીડીયામાં વાયરલ કરવામાં આવતા હોય. જેમાં ગરીબ લોકોની મજાક ઉડાવતા હોય તેવુ લાગી રહ્યુ છે.

Loading

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/feed/ 0 7675
ગુજરાતમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશન બંદ કરાવો, CMને બોટાદના MLAની રજૂઆત http://revoltnewsindia.com/botad-mla-writes-a-letter-to-cm-stop-online-gambling-application-in-gujarat/7658/ http://revoltnewsindia.com/botad-mla-writes-a-letter-to-cm-stop-online-gambling-application-in-gujarat/7658/#respond Sat, 01 Jul 2023 13:33:13 +0000 https://revoltnewsindia.com/?p=7658 બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી
ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે

The post ગુજરાતમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશન બંદ કરાવો, CMને બોટાદના MLAની રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>

બોટાદ વિધાનસભા સીટના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

રાજ્યમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે તાજેતરમાં જ એક યુવાને આપઘાત કર્યો હતો. તેમજ ઘણા લોકો પણ આવી ઓનલાઈન જુગારની એપ્લીકેસનને લીધે બરબાદ થયાના પણ દાખલાઓ સામે આવે આવ્યાં છે ત્યારે આપના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી
ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે, જય ભારત સાથે જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં ઓનલાઈન તીનપતી જુગાર રમવાને કારણે વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભવિષ્ય ખુબ જ સંકટમાં છે,

રાજ્યમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે તાજેતરમાં જ એક યુવાને આપઘાત કર્યો હતો. તેમજ ઘણા લોકો પણ આવી ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે બરબાદ થયાના પણ દાખલાઓ સામે આવે આવ્યાં છે
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખવામાં આવેલ પત્ર

આવી એપ્લીકેશનમાં જુગાર રમવાને કારણે વિદ્યાર્થીઓ અને યુવનો દેવામાં ડૂબી જતા હોય છે. અને આખરે તેઓ જીવન ટુકાવી દેતા હોય છે. હાલમાં તારીખ 30 જુનના રોજ રાજકોટમાં CAનો અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓનલાઈન તીનપતી રમવાને કારણે દેવું થતા આત્મહત્યા કરેલ છે. અને આવા અઘટિત બનાવો ગુજરાતના વિવિધ જીલ્લામાં વારંવાર બનતા હોય છે તો આવી જુગારની ઓનલાઈન એપ્લીકેશન તેમજ ગુજરાતી ચેનલમાં આવતી તીનપતિ. રમી, વિમલ ગુટકા, દારૂ વગેરે, એડ ઉપર પણ તત્કાલ પ્રતિબંધ મુકવામાં આવે તેવી વિનંતી સહ ભલામણ છે.

Loading

The post ગુજરાતમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશન બંદ કરાવો, CMને બોટાદના MLAની રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/botad-mla-writes-a-letter-to-cm-stop-online-gambling-application-in-gujarat/7658/feed/ 0 7658
उपराष्ट्रपति जगदीप धनखड़ 21-22 मई को केरल का दौरा करेंगे http://revoltnewsindia.com/vice-president-to-tour-kerala-on-21-22-may-dr/7645/ http://revoltnewsindia.com/vice-president-to-tour-kerala-on-21-22-may-dr/7645/#respond Sat, 20 May 2023 02:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7645 22 मई को उपराष्ट्रपति जगदीप धनखड़ तिरुवनंतपुरम में केरल विधानसभा के रजत जयंती समारोह का उद्घाटन करेंगे, जहां वे सभा को संबोधित करेंगे और केरल विधानमंडल अंतर्राष्ट्रीय पुस्तक महोत्सव - 2023 की एक स्मारिका का विमोचन करेंगे

The post उपराष्ट्रपति जगदीप धनखड़ 21-22 मई को केरल का दौरा करेंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>
File photo

उपराष्ट्रपति जगदीप धनखड़ केरल विधानसभा के रजत जयंती समारोह का उद्घाटन करेंगे

उपराष्ट्रपति जगदीप धनखड़ भारतीय नौसेना अकादमी, एझिमाला का भी दौरा करेंगे

उपराष्ट्रपति जगदीप धनखड़ थालास्सेरी जाएंगे और वहां अपने स्कूल शिक्षक से मिलकर उनका सम्मान करेंगे, 21-22 मई, 2023 को केरल (तिरुवनंतपुरम और कन्नूर) की दो दिवसीय यात्रा पर रहेंगे।

21 मई को केरल पहुंचने के बाद उपराष्‍ट्रपति जगदीप धनखड़ पद्मनाभस्वामी मंदिर, तिरुवनंतपुरम में पूजा-अर्चना करेंगे।

22 मई को उपराष्ट्रपति जगदीप धनखड़ तिरुवनंतपुरम में केरल विधानसभा के रजत जयंती समारोह का उद्घाटन करेंगे, जहां वे सभा को संबोधित करेंगे और केरल विधानमंडल अंतर्राष्ट्रीय पुस्तक महोत्सव – 2023 की एक स्मारिका का विमोचन करेंगे। विधान सभा भवन का उद्घाटन 22 मई 1998 को भारत के पूर्व राष्ट्रपति स्वर्गीय के.आर. नारायणन ने किया था।

इसके बाद दिन में, उपराष्ट्रपति जगदीप धनखड़ भारतीय नौसेना अकादमी (आईएनए), एझिमाला, कन्नूर जाएंगे, जहां वे कैडेटों के साथ बातचीत करेंगे। यह भारत के किसी भी उपराष्ट्रपति जगदीप धनखड़ की भारतीय नौसेना अकादमी का पहला दौरा है।

कन्नूर यात्रा के दौरान उपराष्ट्रपति जगदीप धनखड़ अपनी शिक्षिका रत्ना नायर को थालास्सेरी स्थित उनके आवास पर जाकर सम्‍मानित करेंगे। शिक्षिका रत्ना नायर ने उपराष्ट्रपति जगदीप धनखड़ को तब पढ़ाया जब वे सैनिक स्कूल, चित्तौड़गढ़ के छात्र थे।

Loading

The post उपराष्ट्रपति जगदीप धनखड़ 21-22 मई को केरल का दौरा करेंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/vice-president-to-tour-kerala-on-21-22-may-dr/7645/feed/ 0 7645
Indian Naval ships visit Da Nang Vietnam http://revoltnewsindia.com/indian-naval-ships-visit-da-nang-vietnam-dr/7640/ http://revoltnewsindia.com/indian-naval-ships-visit-da-nang-vietnam-dr/7640/#respond Sat, 20 May 2023 01:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7640 As part of Indian Navy’s deployment to ASEAN countries, Indian Naval ships Delhi and Satpura, under the command of Rear Admiral Gurcharan Singh

The post Indian Naval ships visit Da Nang Vietnam appeared first on REVOLT NEWS INDIA.

]]>

As part of Indian Navy’s deployment to ASEAN countries, Indian Naval ships Delhi and Satpura, under the command of Rear Admiral Gurcharan Singh, Flag Officer Commanding Eastern Fleet, arrived at Da Nang, Vietnam on 19 May 23. The ships were accorded a warm welcome by the Vietnam People’s Navy.

The visit is aimed at strengthening bilateral ties & enhancing cooperation between the navies of both countries.

During the visit, personnel from both the navies will engage in a wide range of professional interactions, deck visits, social interactions and sports fixtures, to further strengthen their bonds of friendship.

As part of Indian Navy’s deployment to ASEAN countries, Indian Naval ships Delhi and Satpura, under the command of Rear Admiral Gurcharan Singh, Flag Officer Commanding Eastern Fleet, arrived at Da Nang, Vietnam on 19 May 23. The ships were accorded a warm welcome by the Vietnam People’s Navy

Earlier this month, both ships participated in the inaugural edition of the ASEAN – India Maritime Exercise (AIME) aimed at promoting maritime cooperation, enhancing trust and confidence between ASEAN navies and Indian Navy.

The ships are also scheduled to exercise with the Vietnam People’s Navy at sea to share best practices and enhance interoperability.

Loading

The post Indian Naval ships visit Da Nang Vietnam appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/indian-naval-ships-visit-da-nang-vietnam-dr/7640/feed/ 0 7640
Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/ http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/#respond Sat, 20 May 2023 00:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7636 108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
File photo

રાજકોટ 108 ટીમની પ્રશંસનીય કામગીરી

Rajkot: રાજકોટના રાજસમઢિયાળા ગામની પ્રસુતા માટે “108 એમ્બ્યુલન્સ” સેવા જોડિયા બાળકો સહિત ત્રણ જિંદગીઓની જીવનદાતા બની હતી. 108ના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટના રાજસમઢિયાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા 26 વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતા આશાવર્કર બહેને 108ને કોલ કર્યો હતો. રાજકોટ 108ના સરધાર લોકેશન ફરજ ઉપરના ઈ.એમટી. કાળુભાઈ ગોહિલ અને પાયલોટ મનસુખભાઈ મેણીયા સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વધુ વિગતો આપતા 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ઈ.એમ.ઈ. યોગેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજ સમઢિયાળા વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પ્રસુતાને હોસ્પિટલ લાવી રહ્યા હતા.

ત્યારે અસહ્ય દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા. ગામની બહાર જ રસ્તાની સાઈડમાં 108 ઉભી રાખી સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.

એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ

એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમટી. કાળુભાઈ ગોહિલને પ્રસુતાનાં રીપોર્ટ તપાસતા જણાયું કે તેઓને જોડિયા બાળકો છે. પ્રસુતિ વેળાએ માથાનાં બદલે હાથ દેખાતા પ્રસુતિ કરાવવી મુશ્કેલ થઈ જતાં

ઈ.એમટી. કાળુભાઈએ સમયસૂચકતા વાપરી 108 હેડ ઓફીસનાં ઈ.આર.સી.પી. ડો. જય અને ડો.મયુરનું ટેલીફોનીક માર્ગદર્શન મેળવી પ્રસુતાની નોર્મલ અને સફળ પ્રસુતિ કરાવી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

નવજાત શિશુઓને શ્વાસ લેવામાં થોડી તકલીફ હોવાથી કૃત્રિમ શ્વાસ અને ઓક્સિજન આપી જરૂરી સારવાર આપવામાં આવી હતી.

વધુ સારવાર અર્થે નવજાત શિશુઓ અને માતાને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને શિશુઓ સંપુર્ણપણે સ્વસ્થ છે.

108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને

જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ. ટી.ની મદદથી એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

Loading

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/feed/ 0 7636
Jamkandorana: મામલતદાર કચેરીના કર્મચારીઓનું ‘‘વિશ્વ હાઇપરટેન્શન ડે’’ નિમિતે કરાયું ચેકઅપ http://revoltnewsindia.com/jamkandorana-checkup-of-employees-mamlatdar-office-world-hypertension-day-rni-dr/7632/ http://revoltnewsindia.com/jamkandorana-checkup-of-employees-mamlatdar-office-world-hypertension-day-rni-dr/7632/#respond Fri, 19 May 2023 15:00:47 +0000 https://revoltnewsindia.com/?p=7632 જામકંડોરણા ખાતે મામલતદાર કિશોર સંઘાણીના અધ્યક્ષસ્થાને ‘‘વિશ્વ હાઇપરટેશન ડે’’ નિમિતે સામુહિક આરોગ્ય કેન્દ્ર્ જામકંડોરણાના ડો. પી.એસ. ધોળકીયા અને તેની ટીમ દ્વારા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા કુલ 28 જેટલા કર્મચારીઓનું ઓરલ સ્ક્રીનીંગ તેમજ બોડી ચેકઅપ કરવામાં આવ્યું

The post Jamkandorana: મામલતદાર કચેરીના કર્મચારીઓનું ‘‘વિશ્વ હાઇપરટેન્શન ડે’’ નિમિતે કરાયું ચેકઅપ appeared first on REVOLT NEWS INDIA.

]]>
જામકંડોરણા ખાતે મામલતદાર કિશોર સંઘાણીના અધ્યક્ષસ્થાને ‘‘વિશ્વ હાઇપરટેશન ડે’’ નિમિતે સામુહિક આરોગ્ય કેન્દ્ર્ જામકંડોરણાના ડો. પી.એસ. ધોળકીયા અને તેની ટીમ દ્વારા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા કુલ 28 જેટલા કર્મચારીઓનું ઓરલ સ્ક્રીનીંગ તેમજ બોડી ચેકઅપ કરવામાં આવ્યું

Rajkot: રાજકોટ, તા. 19 મે – રાજ્ય સરકારની તમામ સેવાઓ જન-જનનાં આંગણા સુધી પહોંચાડનારા સરકારી કર્મચારીઓ સતત કાર્યરત રહેતા હોય ત્યારે તેમની દરકાર રાખવાનું કાર્ય પણ સરકાર પ્રતિબધ્ધતાપૂર્વક કરી રહી છે. મામલતદાર કચેરી, જામકંડોરણા (Jamkandorana) ખાતે મામલતદાર કિશોર સંઘાણીના અધ્યક્ષસ્થાને ‘‘વિશ્વ હાઇપરટેશન ડે’’ નિમિતે સામુહિક આરોગ્ય કેન્દ્ર્ જામકંડોરણાના ડો. પી.એસ. ધોળકીયા અને તેની ટીમ દ્વારા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા કુલ 28 જેટલા કર્મચારીઓનું ઓરલ સ્ક્રીનીંગ તેમજ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ કર્મચારીઓ સ્વસ્થ અને તંદુરસ્ત જણાયા હતા.

Loading

The post Jamkandorana: મામલતદાર કચેરીના કર્મચારીઓનું ‘‘વિશ્વ હાઇપરટેન્શન ડે’’ નિમિતે કરાયું ચેકઅપ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamkandorana-checkup-of-employees-mamlatdar-office-world-hypertension-day-rni-dr/7632/feed/ 0 7632
Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/ http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/#respond Fri, 19 May 2023 13:54:04 +0000 https://revoltnewsindia.com/?p=7628 રાજકોટ તા. 19 મે - આર.ટી.ઓ. રાજકોટ દ્વારા અધિકારી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ઓવરલોડ, રોન્ગ સાઈડ ડ્રાઇવિંગ, લાઇસન્સ, આર.ટી.ઓ. પાસિંગ, ટેક્સ સહિતની બાબતો અંગે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

The post Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: રાજકોટ તા. 19 મે – આર.ટી.ઓ. રાજકોટ દ્વારા અધિકારી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ઓવરલોડ, રોન્ગ સાઈડ ડ્રાઇવિંગ, લાઇસન્સ, આર.ટી.ઓ. પાસિંગ, ટેક્સ સહિતની બાબતો અંગે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આજ રોજ વહેલી સવારે આર.ટી.ઓ. ટીમ દ્વારા ભલગામડા પાસે ભાદર નદી ખાતે રેડ પાડવામાં આવી હતી. આર.ટી.ઓ. અધિકારીના જણાવ્યા મુજબ આ રેડમાં કુલ 19 વાહનોની તલાશ કરવામાં આવી હતી. જેમાં 03 ઓવરલોડેડ વાહનો પકડવામાં આવ્યા હતાં.

જયારે આર.ટી.ઓ. ટેક્સ ન ભરેલા 04 વાહનો મળી આવેલ છે. રેડ દરમિયાન કેટલાક વાહનોના ડ્રાઈવર નાસી જતા સ્થળ પર વાહનો બિનવારસી હાલતમાં મળેલ હતાં.

આ વાહનોના માલિકો અંગે વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું આર.ટી.ઓ. અધિકારીએ જણાવ્યું હતું.

Loading

The post Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/feed/ 0 7628
Junagadh: ગીરના સિંહોને નિહાળી રોમાંચ અનુભવતા G-20ના મહેમાનો http://revoltnewsindia.com/junagadh-g20-delegates-sighted-of-gir-lions-at-devalia-safaripark-rni-dr/7618/ http://revoltnewsindia.com/junagadh-g20-delegates-sighted-of-gir-lions-at-devalia-safaripark-rni-dr/7618/#respond Fri, 19 May 2023 13:12:58 +0000 https://revoltnewsindia.com/?p=7618 જૂનાગઢ તા.19 G-20ના ડેલીગેટ્સે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર ખાતેના દેવળીયા સફારી પાર્કમાં પ્રકૃતિના ખોળે વિહરતા સિંહો સહિતના અન્ય વન્ય પ્રાણીઓ અને પ્રાકૃતિક વૈભવ નિહાળી અભીભૂત થયા હતા. સાથે જ તેઓ ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પણ પરિચિત થયા હતા.

The post Junagadh: ગીરના સિંહોને નિહાળી રોમાંચ અનુભવતા G-20ના મહેમાનો appeared first on REVOLT NEWS INDIA.

]]>
સાસણ-દેવળીયા સફારીપાર્કમાં સિંહ દર્શન કરતાં G-20 ડેલિગેટ્સ
Junagadh: જૂનાગઢ તા.19 G-20ના ડેલીગેટ્સે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર ખાતેના દેવળીયા સફારી પાર્કમાં પ્રકૃતિના ખોળે વિહરતા સિંહો સહિતના અન્ય વન્ય પ્રાણીઓ અને પ્રાકૃતિક વૈભવ નિહાળી અભીભૂત થયા હતા. સાથે જ તેઓ ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પણ પરિચિત થયા હતા.
દીવ ખાતે સાયન્સ-20 અંતર્ગત સાયન્ટિફિક ચેલેન્જર્સ એન્ડ ઓર્પ્ચુનીટી ટુવાર્ડસ અચીવીંગ અ સસ્ટેનેબલ બ્લુ ઈકોનોમી બેઠકમાં સહભાગી થઈને ખાસ બસના માધ્યમથી દેવળીયા સફારી પાર્ક ખાતે પધારેલા G-20ના 75 લોકોના ડેલિગેટ્સમાં ટેકનોક્રેટ, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાંથી G-20 દેશોના 35 પ્રતિનિધિઓએ પણ સિંહ દર્શન કર્યા હતા.
4*4 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ આ દેવળીયા સફારી પાર્કના પ્રવાસ દરમિયાન સિંહ, દીપડા, સાબર, હરણ સહિતના વન્ય પ્રાણીઓને નજીકના અંતરેથી નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો.
ઉપરાંત વન વિભાગના ગાઈડ દ્વારા એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ એવા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની વિશેષતાઓથી અવગત કરાવ્યા હતા. સાથે જ સિંહ તેમજ અન્ય જીવોની લાક્ષણિકતાઓ વિશે પણ જાણકારી આપી હતી.
G-20ના આ ડેલિગેટ્સ આગમન વેળાએ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા સુતરની આટી અને પુષ્પ આપી સસ્નેહ સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રવાસ સંદર્ભે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં નાયબ વન સંરક્ષક મોહન રામ, નિવાસી અધિક કલેકટર પી.જી. પટેલ, પ્રાંત અધિકારી નિશાબા ચુડાસમા સહિતના અધિકારીઓએ જરૂરી વ્યવસ્થાઓનું સંકલન સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

Loading

The post Junagadh: ગીરના સિંહોને નિહાળી રોમાંચ અનુભવતા G-20ના મહેમાનો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-g20-delegates-sighted-of-gir-lions-at-devalia-safaripark-rni-dr/7618/feed/ 0 7618