Breaking News: ગુજરાતમાં 40 મામલતદારોની બદલીનો હુકમ

SHARE THE NEWS

ગુજરાતમાં 40 મામલતદારોની બદલીનો હુકમ કરતી રાજ્ય સરકાર

દિવાળી પહેલા રાજ્યમાં 40 મામલતદારોની કરી બદલી

દેવ ભૂમિ દ્રારકાના ભાણવડ તાલુકાના મામલતદાર કિશોરકુમાર.એમ.આઘેરા ની જેતપુર શહેરમાં બદલી

જેતપુર શહેરના મામલતદારની ઘણા સમયથી પડી હતી ખાલી જગ્યા

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *