પશુ સારવાર માટેની ફરતી એમ્બ્યુલન્સ 1962 ટોલ ફ્રી સેવા રાજકોટમાં શરૂ કરવામાં આવી

SHARE THE NEWS

108 બાદ રાજકોટ શહેરમાં 1962 ટોલ ફ્રી સેવા આજરોજથી શરૂ કરવામાં આવી છે. પશુઓને થતા તમામ રોગોની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે.

પશુઓને કેન્સરથી માંડી અનેક પ્રકારના રોગો થતા હોઈ છે ત્યારે પશુઓને ઝડપથી સારવાર મળી રહે તે હેતુથી આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ તમામ ધારાસભ્યો દ્વારા એમ્બ્યુલન્સને ગ્રીન સિગ્નલ આપવામા આવ્યું હતું.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *