
રાજકોટના ઉપલેટામાં ટ્રેન હેઠળ આવી જતા એક વ્યક્તિનું થયું મોત
ઉપલેટા રેલવે સ્ટેશનમાં લાંબા અંતરની ટ્રેનમાં મૂકવા આવેલ પરિવારના સભ્યનું અકસ્માતે થયું મોત
ધોરાજીના મલેક અલ્તાફ અજીજ નામના 52 વર્ષીય વ્યક્તિનું થયું મોત
પરિવારના સભ્યોને મૂકવા આવ્યા બાદ ટ્રેનમાંથી ઉતરતા સમયે બની હતી આ ઘટના
પોરબંદર-સંત્રાગાચી ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપાડી ત્યારે બની હતી આ અકસ્માતની ઘટના
ઘટના અંગે જાણ થતાં તુરંત 108 ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી
108 ની ટીમના તબીબે અકસ્માતના ભોગ બનનાર વ્યક્તિને કર્યો મૃત જાહેર કરેલ
ઘટના બાદ મૃતકના મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડાયો
ધોરાજીના પરિવારને મૂકવા આવેલ વ્યક્તિનું ઉપલેટા રેલવે સ્ટેશનમાં અકસ્માતે મોત થયા પરિવાર પર આભ ફાટ્યું
243 Views, 1