બીએસપીએ UPની 25 બેઠકો માટે ઉમેદવારો કર્યા જાહેર

Uttar Pradesh: BSPએ રવિવારે લોકસભા ચૂંટણી-2024 માટે ઉમેદવારોની બે અલગ-અલગ યાદી બહાર પાડી અને ઉત્તરપ્રદેશ રાજ્યની…

Uttarpradesh: BSPએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, સાત મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ

Lok Sabha Elections 2024: બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી લોકસભા ચૂંટણી-2024 માટે ઉત્તરપ્રદેશમાંથી તેમના 16 ઉમેદવારો…

લોકસભા ચૂંટણી 2024ને લઈને BSP સુપ્રીમો માયાવતીનું મોટું એલાન

Lok Sabha elections 2024: આ વર્ષે એટલે કે 2024માં લોકસભા ચૂંટણી યોજવાની છે ત્યારે અલગ અલગ…

અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર

અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) ના પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરા ( ઇન્ચાર્જ…

BSP સુપ્રીમો માયાવતીના જન્મદિને કરાયો BSP અમદાવાદ શહેર કાર્યાલયનો પ્રારંભ

બહેન કુ. માયાવતીના જન્મદિવસને તેમના સમર્થકો દ્વારા જનકલ્યાણકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અમદાવાદ (Ahmedabad) બહુજન…

મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન

બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ…

બસપા સુપ્રીમો માયાવતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પાણીએ

ઉત્તરપ્રદેશ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ​​કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, તેમણે સવાલો ઉઠાવ્યા કે રાજસ્થાનથી…

ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો

ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે…

બહુજન સમાજ પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઘરે રહીને ઉજવવા લોકોને કરવામાં આવી અપીલ

ન્યૂઝ ડેસ્ક: બહુજન સમાજ પાર્ટીના રાજકોટ યુનિટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે આગામી 14 એપ્રીલના…