Covid_19 Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/covid_19/ News for India Fri, 14 May 2021 14:38:44 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Covid_19 Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/covid_19/ 32 32 174330959 લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે કાર્યરત જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામનું કોમ્યુનિટી કોરોના કેર સેન્ટર http://revoltnewsindia.com/community-corona-care-center-at-devki-galol-village-in-jetpur-taluka/1701/ http://revoltnewsindia.com/community-corona-care-center-at-devki-galol-village-in-jetpur-taluka/1701/#respond Fri, 14 May 2021 14:06:12 +0000 http://revoltnewsindia.com/%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%a1%e0%ab%87-%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b/ Corona કોરોના કાળમાં પણ લોકાશાહિની પરંપરાને જીવંત રાખી મહામારી સામે અડીખમ એવું Jetpur જેતપુર તાલુકાનું Devki Galol દેવકી ગાલોળ ગામ આસપાસના ગામો માટે સંજીવની સમાન Rajkot: આપણા દેશને લોકોશાહિની સાથે…

The post લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે કાર્યરત જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામનું કોમ્યુનિટી કોરોના કેર સેન્ટર appeared first on REVOLT NEWS INDIA.

]]>

Corona કોરોના કાળમાં પણ લોકાશાહિની પરંપરાને જીવંત રાખી મહામારી સામે અડીખમ એવું Jetpur જેતપુર તાલુકાનું Devki Galol દેવકી ગાલોળ ગામ આસપાસના ગામો માટે સંજીવની સમાન

Rajkot: આપણા દેશને લોકોશાહિની સાથે સંઘશક્તિના પાઠ ગળથુથીમાં મળ્યા છે. આજ કારણ છે કે આપણો દેશ આજે કોરોના મહામારીની બીજી લહેરમાં પણ હજુ અડીખમ ઉભો છે. સહકાર થી સિધ્ધિના આગવા ગુણોને આત્મસાત કરી આપણો દેશ અનેક મુશ્કેલીઓમાંથી સફળતાપુર્વક પસાર થઇ ચૂકયો છે. એમાંય ગુજરાત એ તો મહાત્મા ગાંધીજીની જન્મ અને કર્મભૂમી. સહકારની ભાવના અહીં અખુટ હોય તે સ્વાભાવીક છે.

જેનું જવલંત ઉદાહરણ છે. જેતપરુ તાલુકાનું નાનું એવું પણ જાગૃત ગામ દેવકી ગાલોળ….

કોરોના મહામારીમાં વધતી જતી સંખ્યા અને તેમાંય ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર માટેની મુશ્કેલીને દુર કરવા ગુજરાતના સ્થાપના દિન 1 લી મે ના રોજ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દુરદર્શીતા સાથે ‘‘મારૂ ગામ કોરોના મુકત ગામ’’ અભિયાનને અમલી બનાવ્યું હતું.

જેમાં ગ્રામ્ય વિસ્તારના કોરોના દર્દીઓને ઘરઆંગણે જ આરોગ્યલક્ષી કોરોનાની સારવાર મળી રહે તથા કુટુંબના અન્ય સભ્યો પણ કોરોના સંક્રમિત ન બને તેવા ઉમદા હેતુસર ગ્રામ્યકક્ષાએ જ લોકો દ્વારા લોકો વડે અને લોકો માટે કોમ્યુનિટી કોરોના કેર સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે.

જેતપુર તાલુકાના વડોદ પી.એચ.સી. સેન્ટરના વિસ્તારમાં આવતા નાના એવા ત્રણેક હજારની વસ્તી ધરાવતા ગામના લોકોએ આગવો સંઘશક્તિનો પરીચય આપી ગામની જ શ્રી જે.એચ.આડતીયા હાઇસ્કુલ ખાતે કોમ્યુનીટી કોરોના કેર સેન્ટર શરૂ કર્યું છે.

ગામના સરપંચ શ્રી રશ્મીબેન સાતાસીયા અને ઉપસરપંચ શ્રી બ્રીજેશભાઇ પાનસેરીયાના વડપણ હેઠળ ગામના લોકોએ રૂા.1000 થી 5000 સુધીનો લાકોફાળો એકત્ર કરી કુલ રૂપિયા એક લાખ પંચોતેર હજારની સારી એવી રકમ એકત્ર કરી છે. જેમાંથી હાઇસ્કુલ ખાતે 10 બેડના પુરૂષ અને 10 બેડના મહિલાઓ માટેના આગવા વોર્ડની કોમ્યુનીટી કોરોના કેર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરી છે.

જેને વડોદ પી.એચ.સી. સેન્ટર, સંજીવની રથ તથા ગામ ફાળાના સહયોગથી તમામ દવાઓ અને ઓકસીજન સીલીન્ડર જેવી સુવિધાઓથી સજ્જ કરાયું છે.

ગામના જ ઉત્સાહિ એવા રાઠોડભાઇ અને કલેશભાઇ રાદડીયા જેવા યુવાનોની ટીમ સેવાકિય સહયોગ આપી રહ્યા છે. સહકારી મંડળીના અનુભવી અને કુશળ મંત્રી રમેશભાઇના માર્ગદર્શન હેઠળ આ ટીમ દવાઓ લઇ આવવી, ઓકસીજનના સીલીન્ડરો ભરાવી તૈયાર રાખવા, પેશન્ટને આરોગ્ય વિભાગના માર્ગદર્શન અનુરૂપ સમયસર દવાઓ અને ઓકસીમીટર વડે ઓકસીજન લેવલ માપવું, પેશન્ટને લાવવા – લઇ જવા વાહનની વ્યવસ્થા, જેવી તમામ કામગીરી ગામના જ યુવાનોની તાલીમબધ્ધ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

રમેશભાઇ જણાવે છે કે, દેવકી ગાલોળ ઉપરાંત આસપાસના ખારચીયા, ભેડા પીપળીયા, થાણા ગાલોળ, રેશમડી ગાલોળ તથા પાસેના ભેંસાણ તાલુકાના માંડવા જેવા અનેક ગામોના પ્રારંભિક દોરના કુલ કોરોના સંક્રમિત ૨૮ થી વધુ દર્દીઓ અહીંજ સારવાર આપી સ્વસ્થ થયા બાદ સ્વગૃહે પરત ફર્યા છે.

એટલું જ નહીં દેવકી ગાલોળ ગામના વીપુલભાઇ ઠુંમરને ઓકસીજન લેવલ ઓછું હોય અહીં જ આરોગ્ય વિભાગના ડો. કાનાણી અને FHW જે. એન. જાદવ સહિતના સ્થાનીક કર્મચારીના માર્ગદર્શન હેઠળ ઓકસીજન પર ત્રણ દિવસ રાખ્યા બાદ નોર્મલ થયે આગળની સારવાર આપી કોરોના મુકત કર્યા છે. કોરોના મહામારીમાં અહીં આવનાર તમામને નિશુલ્ક સારવાર આપી ફરી સ્વસ્થ બનાવવાની એકમાત્ર ભાવના સાથે કાર્યરત ગામના લોકોની સહકારથી સિધ્ધિની આ અનોખી પહેલ અન્ય ગામો માટે પણ સંજીવની સમાન બની રહી છે.

દેવકી ગાલોળ ગામનું આ કોમ્યુનીટી કોરોના કેર સેન્ટર Rajkot રાજકોટ જિલ્લાના અનેક ગામો માટે માર્ગદર્શક પણ બની રહયું છે.

Loading

The post લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે કાર્યરત જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામનું કોમ્યુનિટી કોરોના કેર સેન્ટર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/community-corona-care-center-at-devki-galol-village-in-jetpur-taluka/1701/feed/ 0 1701
આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/ http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/#respond Wed, 31 Mar 2021 09:48:30 +0000 https://revoltnewsindia.com/%e0%aa%86%e0%aa%96%e0%aa%b0%e0%ab%87-%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8/ કોરોના વાયરસની મહામારીને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ વૈશ્વિક મહામારીમાં પણ દિવસ રાત જોયા વગર માહિતી આપવાનું કામ કરતા પત્રકારોને પણ જેતપુરમાં કોવિશિલ્ડનો પ્રથમ…

The post આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોના વાયરસની મહામારીને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ વૈશ્વિક મહામારીમાં પણ દિવસ રાત જોયા વગર માહિતી આપવાનું કામ કરતા પત્રકારોને પણ જેતપુરમાં કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

છેલ્લે પત્રકારોને પણ ગણવામાં આવ્યા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજરોજ 31 માર્ચે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે જેતપુરના 18 જેટલા વિવિધ મીડિયાના માધ્યમો જેવા કે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોને કોરોનાની રસી એટલે કે ‘કોવિશિલ્ડ’ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

જેમાં જોઈએ તો ETV ભારતના રાજકોટ રૂરલના રિપોર્ટર દિનેશકુમાર રાઠોડ, ઓરિકયા ન્યૂઝના રિપોર્ટર સંજયરાજ બારોટ, કનેક્ટ ગુજરાત રિપોર્ટર જયેશ સરવૈયા, જેતપુર અપડેટના તંત્રી હિતેશ રાઠોડ સહિત કુલ 18 જેટલા પત્રકારોએ ‘કોવિશિલ્ડ’ ની રસી લીધી હતી.

પત્રકારોએ ઉત્સાહ સાથે વેકસીનનો ડોઝ તો લીધો પણ સાથે એક આક્રોશ પણ જોવા મળ્યો

પત્રકારોને સૌથી છેલ્લે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણાતા તેઓમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. તેઓનું કહેવું હતું કે સરકારી કર્મચારીઓ અધિકારીઓ જેવા કે પોલીસ, શિક્ષક, હોમગાર્ડ, જીઆરડી તમામ ને જો ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણવામાં આવતા હોય અને પ્રથમ તેઓને રસી આપવામાં આવતી હોય તો પત્રકારો સાથે આવું ઓરમાયું વર્તન કેમ ? આવી કોરોના જેવી વૈશ્વિક મહામારી પણ પત્રકારો એ લોકો સુધી માહિતી પહોંચાડવાની પોતાની ફરજ બિનચુક નિભાવી હોય છતાં પત્રકારોને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણવામાં આટલી ઢીલ સરકારી તંત્ર દ્વારા કેમ થઈ તેવું પત્રકારો આક્રોશ સાથે જણાવી રહ્યા હતા.

Loading

The post આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/feed/ 0 1660
રાજકોટ: સિવિલ હોસ્પિટલના 10 તબીબોએ આપ્યા રાજીનામા http://revoltnewsindia.com/rajkot-10-doctors-of-civil-hospital-resigned/1001/ http://revoltnewsindia.com/rajkot-10-doctors-of-civil-hospital-resigned/1001/#respond Fri, 29 May 2020 05:52:19 +0000 http://revoltnewsindia.com/?p=1001 Report by Dineshkumar Rathod રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા 10 તબીબોએ એકીસાથે રાજીનામા આપ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા એવા ડો. એસ.કે ગઢવીની અચાનક ભાવનગર ખાતે…

The post રાજકોટ: સિવિલ હોસ્પિટલના 10 તબીબોએ આપ્યા રાજીનામા appeared first on REVOLT NEWS INDIA.

]]>
File Photo

Report by Dineshkumar Rathod

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા 10 તબીબોએ એકીસાથે રાજીનામા આપ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા એવા ડો. એસ.કે ગઢવીની અચાનક ભાવનગર ખાતે બદલી થતા મેડીસીન વિભાગમાં ફરજ બજાવતા અન્ય 10 જેટલા તબીબોમાં રોષ જોવા મળ્યો હતો.

તેમજ આ મામલે તબીબોએ પ્રથમ હોસ્પિટલના ડિન. ડો ગૌરવી ધ્રુવને રજૂઆત કરી હતી અને આ મામલનું નિરાકરણ નહિ આવે તો રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારબાદ આ તબીબો રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને પણ આ મામલે રજુઆત કરવા પહોંચ્યા હતા.

પરંતુ તબીબોની સમસ્યાનું સમાધાન ન થતા અંતે મોડીરાત્રે 10 જેટલા તબીબોએ ડિનને રાજીનામા આપ્યા હતા.બીજી તરફ મેડીસીન વિભાગના ડો. એસ.કે ગઢવી મામલે પણ હજુ સુધી તંત્ર દ્વારા બદલી અંગનો કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. જ્યારે આ સમગ્ર મામલે રાજકોટ સિવિલ તંત્ર દ્વારા પણ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે, રાજીનામા આપનાર 10 તબીબો હાલ કોવિડ 19 ની સ્થિતિને લઈને પોતાની સેવા ચાલુ રાખવાના છે તેવું પણ જાણવા મળ્યું છે.

Loading

The post રાજકોટ: સિવિલ હોસ્પિટલના 10 તબીબોએ આપ્યા રાજીનામા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-10-doctors-of-civil-hospital-resigned/1001/feed/ 0 1001
ધોરાજી હોસ્પિટલ ખાતે Covid_19 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા http://revoltnewsindia.com/samples-of-covid-19-suspected-patients-were-taken-at-dhoraji-hospital/977/ http://revoltnewsindia.com/samples-of-covid-19-suspected-patients-were-taken-at-dhoraji-hospital/977/#respond Thu, 28 May 2020 07:06:54 +0000 http://revoltnewsindia.com/?p=977 28/May/2020, By Kaushal Solanki Dhoraji ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આદેશને અનુસાર ધોરાજી અને આજુબાજુ ચાર તાલુકાઓ વચ્ચે સેમ્પલ કલેક્શન ચાલુ કરવામાં આવેલ છે. તેમાં અત્યાર સુધીના 250 સેમ્પલ લેવામાં આવ્યા…

The post ધોરાજી હોસ્પિટલ ખાતે Covid_19 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>

28/May/2020, By Kaushal Solanki Dhoraji

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આદેશને અનુસાર ધોરાજી અને આજુબાજુ ચાર તાલુકાઓ વચ્ચે સેમ્પલ કલેક્શન ચાલુ કરવામાં આવેલ છે. તેમાં અત્યાર સુધીના 250 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જેમાં ગઈ કાલ સુધીના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, અને આજરોજ 29 સેમ્પલના રિપોર્ટ વેઇટિંગમાં છે. અંતે સરકારી હોસ્પિટલ દરરોજ 12:30 વાગ્યા થી 6 વાગ્યા સુધી શંકાસ્પદ દર્દીઓના ગળાના અને નાકના શો કલેક્ટ કરી ગાઈડ લાઈન મુજબ પેકિંગ કરી અને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે વાહન મારફતે મોકલવામાં આવે છે અને સવારે આવતા તમામ દર્દીઓ માટે સેનિટાઇઝર અને હેન્ડવોશની સુવિધા કરવામાં આવી છે.સોશ્યિલ ડીસ્ટન્સ જાળવવામાં આવે છે.

RMO ડોક્ટર બેરા સાહેબ, બ્રધર સોલંકીભાઈ હોસ્પિટલના લેબોરેટરી ટેકનીશીયન પાંચાભાઇ હેલ્થ વર્કર જસ્મીન ભાઈ તથા રતનબેન સેવા પૂરી પાડી હતી એવું ડોક્ટર જયેશ દ્વારા જણાવ્યું હતું

Loading

The post ધોરાજી હોસ્પિટલ ખાતે Covid_19 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/samples-of-covid-19-suspected-patients-were-taken-at-dhoraji-hospital/977/feed/ 0 977
દેશમાં 83 હજારથી વધુ એક્ટિવ કેસ http://revoltnewsindia.com/more-than-83000-active-in-the-country/952/ http://revoltnewsindia.com/more-than-83000-active-in-the-country/952/#respond Wed, 27 May 2020 10:00:49 +0000 http://revoltnewsindia.com/?p=952 કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 4337 લોકોના મોત થયા દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જોકે રિકવરી રેટ વધતા ચોક્કસ રાહતના સમાચાર છે. બુધવારના આંકડાઓ પર…

The post દેશમાં 83 હજારથી વધુ એક્ટિવ કેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 4337 લોકોના મોત થયા

દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જોકે રિકવરી રેટ વધતા ચોક્કસ રાહતના સમાચાર છે. બુધવારના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં હાલ કોરોના વાયરસના 83 હજાર એક્ટિવ કેસ છે. જ્યારે 64 હજારથી વધુ લોકો સાજા થઈ ઘરે પહોંચ્યા છે. તો આ તરફ 4300થી વધુના કોરોના વાયરસથી મોત થયા છે. કેન્દ્રિય આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ

83,004 એક્ટિવ કેસ
64,425 સાજા થયા
4,337 મૃત્યુથયા

Loading

The post દેશમાં 83 હજારથી વધુ એક્ટિવ કેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/more-than-83000-active-in-the-country/952/feed/ 0 952
चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/ http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/#respond Wed, 20 May 2020 10:04:29 +0000 http://revoltnewsindia.com/?p=929 जम्मू और कश्मीर में कोरोना वायरस के कारण चल रहे लॉकडाउन ने हर उद्योग को बुरी तरह प्रभावित किया है, फल उद्योग से जुड़े फल उत्पादक भी लॉकडाउन के कारण…

The post चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>

जम्मू और कश्मीर में कोरोना वायरस के कारण चल रहे लॉकडाउन ने हर उद्योग को बुरी तरह प्रभावित किया है, फल उद्योग से जुड़े फल उत्पादक भी लॉकडाउन के कारण अपने भविष्य को लेकर चिंतित हैं।

कश्मीर में इन दिनों, चेरी फल जिसे स्थानीय भाषा में ग्लास कहा जाता है, पकने के लिए तैयार है। हालांकि, चेरी उत्पादकों को डर है कि यदि राष्ट्रव्यापी लॉकडाउन जारी रहता है, तो फल उद्योग पर इसका नकारात्मक प्रभाव पड़ सकता है।

चेरी उत्पादकों का कहना है कि लॉकडाउन ने पिछले वर्षों की तुलना में अधिक समस्याएं पैदा की हैं।

इस वर्ष चेरी को ठीक से नहीं लगाया गया है क्योंकि इसकी खेती प्रणाली लॉकडाउन से प्रभावित हुई है। चाहे वह दवा का छिड़काव हो या खाद डालना , यह लॉकडाउन और कोरोना वायरस के खतरों के कारण ठीक से नहीं किया जा सका, जिससे उत्पादन में काफी कमी भी आईं।यह आशंका है कि इस साल चेरी की फसल उतना मुनाफ़ा नहीं हो सकता है

Loading

The post चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/feed/ 0 929
कोरोना कहर में एक्सीडेंट कहर भी जारी,यूपी के इटावा में सड़क हादसा http://revoltnewsindia.com/accident-in-corona-havoc/922/ http://revoltnewsindia.com/accident-in-corona-havoc/922/#respond Wed, 20 May 2020 07:56:25 +0000 http://revoltnewsindia.com/?p=922 By Saumya Singh यूपी में सड़क हादसे का कहर जारी है.इटावा जिले में बुधवार को फ्रेंडस कॉलोनी के पास एक सड़क हादसा हो गया. जिले के थाना क्षेत्र के अंतर्गत…

The post कोरोना कहर में एक्सीडेंट कहर भी जारी,यूपी के इटावा में सड़क हादसा appeared first on REVOLT NEWS INDIA.

]]>

By Saumya Singh

यूपी में सड़क हादसे का कहर जारी है.इटावा जिले में बुधवार को फ्रेंडस कॉलोनी के पास एक सड़क हादसा हो गया. जिले के थाना क्षेत्र के अंतर्गत नेशनल हाइवे-2 पर डंपर ने पिकअप सवार किसानों को रौंद दिया.

इस हादसे में 6 किसानों की मौत हो गई. साथ ही एक किसान घायल हो गया. सूचना पर पहुंची पुलिस ने शवों पोस्टमार्टम के लिए भेज दिया है. वहीं घायल किसान को सैफई मिनी पीजीआई में भर्ती कराया.

पुलिस ने बताया कि यह सभी लोग बकेवर से कटहल लेकर मंडी बेचने जा रहे थे, तभी आगरा की तरफ एक डंपर बकेवर की तरफ आ रही थी. इस दौरान अनियंत्रित डंपर डिवाइडर से होता हुआ पिकअप से टकरा गया.

इस हादसे में 6 लोगों की मौत हो गई. वहीं 1 किसान घायल हो गया. घायल को सैफई इलाज के लिए भेज दिया गया है, जहां उसका उपचार चल रहा है.एसपी सिटी राम सिंह ने बताया कि घटना की सूचना मिलते ही मौके पर पुलिस पहुंची और उसने वहां पर सभी लोगों का रेस्क्यू किया.

शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेज दिया गया. डंपर और ड्राइवर दोनों आगरा के थे. डंपर ड्राइवर ने गाड़ी के मालिक से बात की थी, इस आधार पर कार्रवाई आगे की जा रही है.

Loading

The post कोरोना कहर में एक्सीडेंट कहर भी जारी,यूपी के इटावा में सड़क हादसा appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/accident-in-corona-havoc/922/feed/ 0 922
साइंस स्टूडेंट लॉकडाउन में अपने हुनर के कारण घर बैठे कमा रही पैसे http://revoltnewsindia.com/science-student-earning-money-sitting-at-home-due-to-his-skills-in-lockdown/916/ http://revoltnewsindia.com/science-student-earning-money-sitting-at-home-due-to-his-skills-in-lockdown/916/#respond Wed, 20 May 2020 07:34:02 +0000 http://revoltnewsindia.com/?p=916 By Sarita Verma हिमाचल के पांवटा साहिब की शिखा कर्फ्यू और लॉकडाउन में काम-काज के साथ-साथ पेंटिंग बना रही है.जिसकी डिमांड अब सोशल मीडिया पर हो गयी है कोरोना वायरस…

The post साइंस स्टूडेंट लॉकडाउन में अपने हुनर के कारण घर बैठे कमा रही पैसे appeared first on REVOLT NEWS INDIA.

]]>

By Sarita Verma

हिमाचल के पांवटा साहिब की शिखा कर्फ्यू और लॉकडाउन में काम-काज के साथ-साथ पेंटिंग बना रही है.जिसकी डिमांड अब सोशल मीडिया पर हो गयी है


कोरोना वायरस के कारण लाखों लोगों की जिंदगी प्रभावित हुई है. कुछ महीनों से लोग घरों में कैद हैं. ऐसे में रोजी-रोटी पर भी संकट आने लगा है. इस दौरान बहुत से लोग अपने भीतर छिपे हुनर को और निखारने में अपना समय व्यतीत कर रहे हैं.

शिखा भी कर्फ्यू और लॉकडाउन में काम-काज के साथ-साथ पेंटिंग बना रही हैं जिसकी डिमांड अब सोशल मीडिया पर भी बढ़ती जा रही है. शिखा की दिलचस्पी साइंस में है और वह बीएससी कर चुकी हैं. उन्होंने बताया लॉकडाउन के तनाव से बचने के लिए उन्होंने पेंसिल से स्केच तैयार किए, जिसके बाद उनके स्केच इंटरनेट पर वायरल हो गए और अब घर बैठे ही उन्हें कई लोगों के स्केच बनाने के ऑर्डर आने लगे हैं. साथ ही अपनी कला को सुदरते हुए अपना गुज़रबसर कर रही है.

Loading

The post साइंस स्टूडेंट लॉकडाउन में अपने हुनर के कारण घर बैठे कमा रही पैसे appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/science-student-earning-money-sitting-at-home-due-to-his-skills-in-lockdown/916/feed/ 0 916
ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/ http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/#respond Sat, 16 May 2020 07:15:15 +0000 http://revoltnewsindia.com/?p=910 ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન…

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ઔરૈયા માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. માયાવતીએ કહ્યું કે, જ્યારે શ્રમિકોને રહેવા અને ખાવાની વ્યવસ્થા ત્યાંની સરકાર કરી રહી નથી, તેથી જ લોકો પોતાના ઘરે પરત ફરવા મજબુર બન્યા છે, જે ખૂબ જ દુઃખદ વાત છે.

માયાવતીએ કહ્યું કે, દુઃખની વાત એ છે કે, મજૂરોને ત્યાંની સરકાર રહેવા અને ખાવાની વ્યવસ્થા આપી રહી નથી. જેથી તેઓ પોતાના ગૃહ રાજ્ય પરત ફરી રહેવા મજબુર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની જવાબદારી બને છે કે, તેના મુળ રાજ્ય સુધી મોકવાની જવાબદારીનું નિર્વાહન કરે.

તેમને મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે.માયાવતીએ વધુમાં કહ્યું કે, વારંવાર શ્રમિકોની સમસ્યાઓ વધી રહી છે. આ વાતને કહી રહી છું કે, જ્યારે શ્રમિક પોતાના ગૃહ રાજ્ય પર જવા ઇચ્છે છે, તો તેમને મોકલવા જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો કહેતી રહી કે, તે શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય મોકલવાનો વ્યવસ્થા કરી રહી છે, પરંતુ આ દરમિયાન તમામ અવ્યવસ્થાઓ સામે આવી રહી છે.

રોજગાર બંધ હોવા છતાં તેઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. તેમનું જીવન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે. બસપા અધ્યક્ષનું કહેવું છે કે, જ્યારે તે શ્રમિકો બેરોજગાર બન્યો છે અને તેના પૈસા ખર્ચાઇ ગયા છે. આ વચ્ચે તમામ અર્થવ્યવસ્થાઓને લીધે દેશમાં કેટલીય ઘટનાઓ બની રહી છે. સરકારે તેને ગંભીરતાથી લેવી જોઇએ.

Loading

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/feed/ 0 910
તેલંગણા પોલીસનું એક એવું ગીત જે જોઈને તમે પણ બોલી ઉઠશો ”જય હો પોલીસ” तेलंगाना पुलिस का एक ऐसा गाना जिसे देख कर आप भी बोल उठेंगे ”जय हो पुलिस” http://revoltnewsindia.com/jai-ho-police-song-by-telangana-police/847/ http://revoltnewsindia.com/jai-ho-police-song-by-telangana-police/847/#respond Wed, 13 May 2020 12:13:59 +0000 http://revoltnewsindia.com/?p=847 The post તેલંગણા પોલીસનું એક એવું ગીત જે જોઈને તમે પણ બોલી ઉઠશો ”જય હો પોલીસ” तेलंगाना पुलिस का एक ऐसा गाना जिसे देख कर आप भी बोल उठेंगे ”जय हो पुलिस” appeared first on REVOLT NEWS INDIA.

]]>
Telangana Police Song ”Jai Ho Police”

Loading

The post તેલંગણા પોલીસનું એક એવું ગીત જે જોઈને તમે પણ બોલી ઉઠશો ”જય હો પોલીસ” तेलंगाना पुलिस का एक ऐसा गाना जिसे देख कर आप भी बोल उठेंगे ”जय हो पुलिस” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jai-ho-police-song-by-telangana-police/847/feed/ 0 847