Lockdown2020 Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/lockdown2020/ News for India Mon, 01 Jun 2020 10:38:00 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Lockdown2020 Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/lockdown2020/ 32 32 174330959 ઉપલેટા: જુગાર રમતા શખ્સોને પકડી પાડતી ઉપલેટા પોલીસ http://revoltnewsindia.com/upleta-police-catch-gamblers/987/ http://revoltnewsindia.com/upleta-police-catch-gamblers/987/#respond Thu, 28 May 2020 09:06:10 +0000 http://revoltnewsindia.com/?p=987 28/May/2020, By Rajesh Chauhan ઉપલેટા પી.આઈ વી.એમ.લગારીયા તથા પોલીસ સ્ટાફના ગગુભાઈ ગઢવી તથા નીરવભાઈ ઉટડીયાને હકીકત મળતા ઉપલેટા ખાટકીવાળામાં રહેતાં મોહીન દિલાવર શેખ મુલ્લા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો…

The post ઉપલેટા: જુગાર રમતા શખ્સોને પકડી પાડતી ઉપલેટા પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

28/May/2020, By Rajesh Chauhan

ઉપલેટા પી.આઈ વી.એમ.લગારીયા તથા પોલીસ સ્ટાફના ગગુભાઈ ગઢવી તથા નીરવભાઈ ઉટડીયાને હકીકત મળતા ઉપલેટા ખાટકીવાળામાં રહેતાં મોહીન દિલાવર શેખ મુલ્લા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી રહયો હોવાની હકીકત મળતા રેઇડ કરતા આરોપી મોહીન દિલાવર શેખ મુલ્લા રહેવાસી ઉપલેટા,રજાક ઉર્ફે અકુડો કાસમભાઈ કટારીયા રહે. ઉપલેટા,ઇકબાલ મોહમદ હુસેન બુખારી રહે.ઉપલેટા, નવાઝ દિલાવર શેખ રહે.ઉપલેટા ખાટકી વાળામાથી કુલ રોકડ રૂ. 20960/-સાથે પકડી પાડી જુ.ધા. કલમ 4-5 મુજબ ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ કામગીરીમાં પો.ઇન્સ..વી.એમ.લગારીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Loading

The post ઉપલેટા: જુગાર રમતા શખ્સોને પકડી પાડતી ઉપલેટા પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/upleta-police-catch-gamblers/987/feed/ 0 987
બસપા સુપ્રીમો માયાવતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પાણીએ http://revoltnewsindia.com/bsp-supremo-mayawati-lashes-out-at-rajasthan-congress-government/939/ http://revoltnewsindia.com/bsp-supremo-mayawati-lashes-out-at-rajasthan-congress-government/939/#respond Fri, 22 May 2020 11:11:05 +0000 http://revoltnewsindia.com/?p=939 ઉત્તરપ્રદેશ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ​​કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, તેમણે સવાલો ઉઠાવ્યા કે રાજસ્થાનથી વિદ્યાર્થીઓને મોકલવાના નામે ઉત્તરપ્રદેશ સરકાર પાસે પૈસાની માંગ કરનારી કોંગ્રેસની ગેહલોત સરકાર હવે બસો…

The post બસપા સુપ્રીમો માયાવતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પાણીએ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉત્તરપ્રદેશ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ​​કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, તેમણે સવાલો ઉઠાવ્યા કે રાજસ્થાનથી વિદ્યાર્થીઓને મોકલવાના નામે ઉત્તરપ્રદેશ સરકાર પાસે પૈસાની માંગ કરનારી કોંગ્રેસની ગેહલોત સરકાર હવે બસો દ્વારા કામદારો મોકલવાની વાત કરીને રાજકીય રમત રમી રહી છે. આ ઘૃણાસ્પદ રાજકારણ ખૂબ જ દુ: ખદ છે. આ પ્રકારના કામથી કોંગ્રેસનો અમાનવીય ચહેરો પણ ખુલ્લો થયો છે.

બસપા અધ્યક્ષ માયાવતીએ ટ્વિટ કર્યું હતું કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકારે કોટાથી આશરે 12,000 વિદ્યાર્થીઓને તેમના ઘરે પાછા મોકલવા પાછળ કરેલા ખર્ચ રૂપે યુપી સરકાર પાસેથી રૂપિયા 36.36 લાખની માંગ તેના અપમાનજનકતા અને અમાનવીયતાને પ્રતિબિંબિત કરશે. છે. બે પાડોશી રાજ્યો વચ્ચે આવી ઘૃણાસ્પદ રાજકારણ ખૂબ દુઃખદ છે.

બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ દ્વારા મજૂરોને બસ દ્વારા ઘરે મોકલવાના પ્રસ્તાવને રાજકીય રમત કહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની રાજસ્થાન સરકાર યુપીના વિદ્યાર્થીઓને તેમની કેટલીક બસોમાંથી કોટાથી પરત મોકલવાના નામે ભાડુ લે છે. બીજી તરફ, હવે રાજકીય રમત રમનારી યુપીમાં સ્થળાંતર મજૂરોને તેમના ઘરે મોકલવાની બસની વાતો કરીને. તે કેટલું યોગ્ય અને કેવી રીતે માનવીય છે?પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ પશ્ચિમ બંગાળમાં તોફાનને કારણે થયેલા નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, અમ્ફાનના તોફાનથી સર્જા‍ય વિનાશને કારણે ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં વ્યાપક વિનાશ અને વિનાશ સર્જાયો છે. તેનાથી જનજીવન ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને કેન્દ્ર સરકારે આગળ વધવું જોઈએ અને ત્યાંની સ્થિતિને સામાન્ય બનાવવામાં રાજ્યની મદદ કરવી જોઈએ.

Loading

The post બસપા સુપ્રીમો માયાવતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પાણીએ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bsp-supremo-mayawati-lashes-out-at-rajasthan-congress-government/939/feed/ 0 939
चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/ http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/#respond Wed, 20 May 2020 10:04:29 +0000 http://revoltnewsindia.com/?p=929 जम्मू और कश्मीर में कोरोना वायरस के कारण चल रहे लॉकडाउन ने हर उद्योग को बुरी तरह प्रभावित किया है, फल उद्योग से जुड़े फल उत्पादक भी लॉकडाउन के कारण…

The post चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>

जम्मू और कश्मीर में कोरोना वायरस के कारण चल रहे लॉकडाउन ने हर उद्योग को बुरी तरह प्रभावित किया है, फल उद्योग से जुड़े फल उत्पादक भी लॉकडाउन के कारण अपने भविष्य को लेकर चिंतित हैं।

कश्मीर में इन दिनों, चेरी फल जिसे स्थानीय भाषा में ग्लास कहा जाता है, पकने के लिए तैयार है। हालांकि, चेरी उत्पादकों को डर है कि यदि राष्ट्रव्यापी लॉकडाउन जारी रहता है, तो फल उद्योग पर इसका नकारात्मक प्रभाव पड़ सकता है।

चेरी उत्पादकों का कहना है कि लॉकडाउन ने पिछले वर्षों की तुलना में अधिक समस्याएं पैदा की हैं।

इस वर्ष चेरी को ठीक से नहीं लगाया गया है क्योंकि इसकी खेती प्रणाली लॉकडाउन से प्रभावित हुई है। चाहे वह दवा का छिड़काव हो या खाद डालना , यह लॉकडाउन और कोरोना वायरस के खतरों के कारण ठीक से नहीं किया जा सका, जिससे उत्पादन में काफी कमी भी आईं।यह आशंका है कि इस साल चेरी की फसल उतना मुनाफ़ा नहीं हो सकता है

Loading

The post चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/feed/ 0 929
कोरोना कहर में एक्सीडेंट कहर भी जारी,यूपी के इटावा में सड़क हादसा http://revoltnewsindia.com/accident-in-corona-havoc/922/ http://revoltnewsindia.com/accident-in-corona-havoc/922/#respond Wed, 20 May 2020 07:56:25 +0000 http://revoltnewsindia.com/?p=922 By Saumya Singh यूपी में सड़क हादसे का कहर जारी है.इटावा जिले में बुधवार को फ्रेंडस कॉलोनी के पास एक सड़क हादसा हो गया. जिले के थाना क्षेत्र के अंतर्गत…

The post कोरोना कहर में एक्सीडेंट कहर भी जारी,यूपी के इटावा में सड़क हादसा appeared first on REVOLT NEWS INDIA.

]]>

By Saumya Singh

यूपी में सड़क हादसे का कहर जारी है.इटावा जिले में बुधवार को फ्रेंडस कॉलोनी के पास एक सड़क हादसा हो गया. जिले के थाना क्षेत्र के अंतर्गत नेशनल हाइवे-2 पर डंपर ने पिकअप सवार किसानों को रौंद दिया.

इस हादसे में 6 किसानों की मौत हो गई. साथ ही एक किसान घायल हो गया. सूचना पर पहुंची पुलिस ने शवों पोस्टमार्टम के लिए भेज दिया है. वहीं घायल किसान को सैफई मिनी पीजीआई में भर्ती कराया.

पुलिस ने बताया कि यह सभी लोग बकेवर से कटहल लेकर मंडी बेचने जा रहे थे, तभी आगरा की तरफ एक डंपर बकेवर की तरफ आ रही थी. इस दौरान अनियंत्रित डंपर डिवाइडर से होता हुआ पिकअप से टकरा गया.

इस हादसे में 6 लोगों की मौत हो गई. वहीं 1 किसान घायल हो गया. घायल को सैफई इलाज के लिए भेज दिया गया है, जहां उसका उपचार चल रहा है.एसपी सिटी राम सिंह ने बताया कि घटना की सूचना मिलते ही मौके पर पुलिस पहुंची और उसने वहां पर सभी लोगों का रेस्क्यू किया.

शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेज दिया गया. डंपर और ड्राइवर दोनों आगरा के थे. डंपर ड्राइवर ने गाड़ी के मालिक से बात की थी, इस आधार पर कार्रवाई आगे की जा रही है.

Loading

The post कोरोना कहर में एक्सीडेंट कहर भी जारी,यूपी के इटावा में सड़क हादसा appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/accident-in-corona-havoc/922/feed/ 0 922
साइंस स्टूडेंट लॉकडाउन में अपने हुनर के कारण घर बैठे कमा रही पैसे http://revoltnewsindia.com/science-student-earning-money-sitting-at-home-due-to-his-skills-in-lockdown/916/ http://revoltnewsindia.com/science-student-earning-money-sitting-at-home-due-to-his-skills-in-lockdown/916/#respond Wed, 20 May 2020 07:34:02 +0000 http://revoltnewsindia.com/?p=916 By Sarita Verma हिमाचल के पांवटा साहिब की शिखा कर्फ्यू और लॉकडाउन में काम-काज के साथ-साथ पेंटिंग बना रही है.जिसकी डिमांड अब सोशल मीडिया पर हो गयी है कोरोना वायरस…

The post साइंस स्टूडेंट लॉकडाउन में अपने हुनर के कारण घर बैठे कमा रही पैसे appeared first on REVOLT NEWS INDIA.

]]>

By Sarita Verma

हिमाचल के पांवटा साहिब की शिखा कर्फ्यू और लॉकडाउन में काम-काज के साथ-साथ पेंटिंग बना रही है.जिसकी डिमांड अब सोशल मीडिया पर हो गयी है


कोरोना वायरस के कारण लाखों लोगों की जिंदगी प्रभावित हुई है. कुछ महीनों से लोग घरों में कैद हैं. ऐसे में रोजी-रोटी पर भी संकट आने लगा है. इस दौरान बहुत से लोग अपने भीतर छिपे हुनर को और निखारने में अपना समय व्यतीत कर रहे हैं.

शिखा भी कर्फ्यू और लॉकडाउन में काम-काज के साथ-साथ पेंटिंग बना रही हैं जिसकी डिमांड अब सोशल मीडिया पर भी बढ़ती जा रही है. शिखा की दिलचस्पी साइंस में है और वह बीएससी कर चुकी हैं. उन्होंने बताया लॉकडाउन के तनाव से बचने के लिए उन्होंने पेंसिल से स्केच तैयार किए, जिसके बाद उनके स्केच इंटरनेट पर वायरल हो गए और अब घर बैठे ही उन्हें कई लोगों के स्केच बनाने के ऑर्डर आने लगे हैं. साथ ही अपनी कला को सुदरते हुए अपना गुज़रबसर कर रही है.

Loading

The post साइंस स्टूडेंट लॉकडाउन में अपने हुनर के कारण घर बैठे कमा रही पैसे appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/science-student-earning-money-sitting-at-home-due-to-his-skills-in-lockdown/916/feed/ 0 916
ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/ http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/#respond Sat, 16 May 2020 07:15:15 +0000 http://revoltnewsindia.com/?p=910 ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન…

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ઔરૈયા માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. માયાવતીએ કહ્યું કે, જ્યારે શ્રમિકોને રહેવા અને ખાવાની વ્યવસ્થા ત્યાંની સરકાર કરી રહી નથી, તેથી જ લોકો પોતાના ઘરે પરત ફરવા મજબુર બન્યા છે, જે ખૂબ જ દુઃખદ વાત છે.

માયાવતીએ કહ્યું કે, દુઃખની વાત એ છે કે, મજૂરોને ત્યાંની સરકાર રહેવા અને ખાવાની વ્યવસ્થા આપી રહી નથી. જેથી તેઓ પોતાના ગૃહ રાજ્ય પરત ફરી રહેવા મજબુર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની જવાબદારી બને છે કે, તેના મુળ રાજ્ય સુધી મોકવાની જવાબદારીનું નિર્વાહન કરે.

તેમને મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે.માયાવતીએ વધુમાં કહ્યું કે, વારંવાર શ્રમિકોની સમસ્યાઓ વધી રહી છે. આ વાતને કહી રહી છું કે, જ્યારે શ્રમિક પોતાના ગૃહ રાજ્ય પર જવા ઇચ્છે છે, તો તેમને મોકલવા જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો કહેતી રહી કે, તે શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય મોકલવાનો વ્યવસ્થા કરી રહી છે, પરંતુ આ દરમિયાન તમામ અવ્યવસ્થાઓ સામે આવી રહી છે.

રોજગાર બંધ હોવા છતાં તેઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. તેમનું જીવન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે. બસપા અધ્યક્ષનું કહેવું છે કે, જ્યારે તે શ્રમિકો બેરોજગાર બન્યો છે અને તેના પૈસા ખર્ચાઇ ગયા છે. આ વચ્ચે તમામ અર્થવ્યવસ્થાઓને લીધે દેશમાં કેટલીય ઘટનાઓ બની રહી છે. સરકારે તેને ગંભીરતાથી લેવી જોઇએ.

Loading

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/feed/ 0 910
लॉकडाउन:गरीबों की भूख कौन मिटाएगा ??? http://revoltnewsindia.com/lockdwon-jammu-kashmir/890/ http://revoltnewsindia.com/lockdwon-jammu-kashmir/890/#respond Thu, 14 May 2020 07:51:42 +0000 http://revoltnewsindia.com/?p=890 कश्मीर घाटी में लाकडाऊन के दौरान, प्रशासन द्वारा दैनिक घोषणाएँ की जाती हैं कि श्रमिकों और मजदूरों की मदद की जा रही है, लेकिन इन घोषणाओं और दावों की पोल…

The post लॉकडाउन:गरीबों की भूख कौन मिटाएगा ??? appeared first on REVOLT NEWS INDIA.

]]>

कश्मीर घाटी में लाकडाऊन के दौरान, प्रशासन द्वारा दैनिक घोषणाएँ की जाती हैं कि श्रमिकों और मजदूरों की मदद की जा रही है, लेकिन इन घोषणाओं और दावों की पोल तब खुल जाती है जब योग्य और जरूरतमंद लोगों को भोजन उपलब्ध कराने के नाम पर मजाक बनाया जाता है।

श्रीनगर के मध्य में हब्बा कदल क्षेत्र में गरीबी रेखा से नीचे रहने वाले परिवारों की संख्या कम नहीं है, जबकि क्षेत्र में रहने वाले ऐसे लोग भी हैं जो दिन भर कमाते हैं और शाम को अपने परिवार के लिए भोजन प्रदान करते हैं।। हालांकि, लॉकडाउन के कारण, वे पूरी तरह से बेरोजगार हो गए हैं रोज़गार का आलम ये है कि दर्जनों ऐसे परिवार हैं जिन को दो वक़्त की रोटी भी मुश्किल से नसीब हो रही है योग्य और गरीब लोगों ने जिला प्रशासन पर राशन और अन्य आवश्यकताएं प्रदान करने के नाम पर उनका शोषण करने का आरोप लगाया।

Loading

The post लॉकडाउन:गरीबों की भूख कौन मिटाएगा ??? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/lockdwon-jammu-kashmir/890/feed/ 0 890
જેતપુર: કોરોના વાયરસના કહેર વચ્ચે મેઘા એ કરી માઠી http://revoltnewsindia.com/heavy-rain-in-jetpur/876/ http://revoltnewsindia.com/heavy-rain-in-jetpur/876/#respond Wed, 13 May 2020 13:57:13 +0000 http://revoltnewsindia.com/?p=876 રિપોર્ટ: સંજયરાજ બારોટ, જેતપુર રાજકોટના જેતપુર અને ધોરાજી તાલુકામાં વરસાદી માવઠું હવામાનમાં પલટો. જેતપુરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ભારે પવન બપોર બાદ અસહ્ય ઉકળતા બાદ વરસાદી માવઠું ભારે પવન સાથે…

The post જેતપુર: કોરોના વાયરસના કહેર વચ્ચે મેઘા એ કરી માઠી appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: સંજયરાજ બારોટ, જેતપુર

રાજકોટના જેતપુર અને ધોરાજી તાલુકામાં વરસાદી માવઠું હવામાનમાં પલટો.
જેતપુરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ભારે પવન બપોર બાદ અસહ્ય ઉકળતા બાદ વરસાદી માવઠું ભારે પવન સાથે વરસાદ

જેતપુરમાં આવેલ મરચા માર્કેટમાં મરચા પલળીયા. મરચા માર્કેટમાં મરચા પલળતા વેપારીઓને નુકસાની

શહેરના ગોંદરા વિસ્તારમાં વૃક્ષ ધરાશાઈ થઈ 11 કેવીના વીજ વાયર ઉપર પડતા વીજ લાઈન તૂટી. સદનસીબે કોઈ જાન હાનિ નહીં

વરસાદી માવઠાથી ખેડૂતોમાં ચિંતા, ઉનાળાના વાવેતરને નુકસાન થવાની ભીતિ.

Loading

The post જેતપુર: કોરોના વાયરસના કહેર વચ્ચે મેઘા એ કરી માઠી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/heavy-rain-in-jetpur/876/feed/ 0 876
સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંક બસને “કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ” માં રૂપાંતર કરવામાં આવી http://revoltnewsindia.com/surat-municipal-citylink-bus-into-covid-19-mobile-sample-collection-unit/836/ http://revoltnewsindia.com/surat-municipal-citylink-bus-into-covid-19-mobile-sample-collection-unit/836/#respond Tue, 12 May 2020 14:13:12 +0000 http://revoltnewsindia.com/?p=836 કોવિડ_19ના વૈશ્વિક ધારાધોરણને અનુસરીને સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંક બસને “કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ” માં રૂપાંતર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેકિંગ, ટેસ્ટિંગ તથા ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે…

The post સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંક બસને “કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ” માં રૂપાંતર કરવામાં આવી appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોવિડ_19ના વૈશ્વિક ધારાધોરણને અનુસરીને સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંક બસને “કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ” માં રૂપાંતર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જેમાં ટ્રેકિંગ, ટેસ્ટિંગ તથા ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે ,જેના થકી કોરોના વાઇરસનું સંક્રમણ પણ ઘટાડી શકાશે.whoની માર્ગદર્શિકા અનુસાર ‘કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ’માં મેડિકલ સાધનોથી સજ્જ ત્રણ વિભાગો- ‘પેશન્ટ’, ‘સેમ્પલ કલેક્શન’ તથા ‘ડોક્ટર’ કમ્પાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.

આ યુનિટમાં જુદા જુદા એન્ટ્રી તથા એક્ઝીટ પોઇન્ટ છે, તથા બહોળી જગ્યાના કારણે સંક્ર્મણનો ભય રહેતો નથી. લેબોરેટરી ટેક્નિશિયન અને ડોકટરના વિભાગ જુદા રાખેલા હોવાથી તેઓની સુરક્ષા જળવાઈ રહે છે.

Loading

The post સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંક બસને “કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ” માં રૂપાંતર કરવામાં આવી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/surat-municipal-citylink-bus-into-covid-19-mobile-sample-collection-unit/836/feed/ 0 836
જેતપુર: ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી દેતા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હલ્લાબોલ http://revoltnewsindia.com/jetpur-nagarpalika-water-problems-protest-by-women/817/ http://revoltnewsindia.com/jetpur-nagarpalika-water-problems-protest-by-women/817/#respond Tue, 12 May 2020 09:32:09 +0000 http://revoltnewsindia.com/?p=817 રિપોર્ટ: સંજયરાજ બારોટ, જેતપુર જેતપુર ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં સતાના જોરે નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી હોવાની કોંગ્રેસના સદસ્યા દ્વારા અનેક આવેદનપત્ર બાદ પણ કંઈ…

The post જેતપુર: ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી દેતા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હલ્લાબોલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: સંજયરાજ બારોટ, જેતપુર

જેતપુર ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં સતાના જોરે નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી હોવાની કોંગ્રેસના સદસ્યા દ્વારા અનેક આવેદનપત્ર બાદ પણ કંઈ પગલાં ન લેવાતા આજે બહોળી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ ગેરકાયદેસર લાઈન તોડી નાખી હતી.

જેતપુર ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન સખરેલીયાના પતિ સુરેશભાઈ કે જે પોતે પણ પૂર્વ પ્રમુખ છે તેમનું સાંમાકાંઠા વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે જ ગેરકાયદેસર સોફર (સાડીનું યુનિટ) પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઝડપી સીલ મારી દીધું અને સુરેશ પ્રીન્ટ નામના સાડીના કારખાનાને ક્લોઝર આપી દીધું હતું. જોકે આ ક્લોઝર રાજકીય તાકાતના ઝોરે માત્ર દસ દિવસમાં જ ખોલાવી લીધું જતું.

પૂર્વ પ્રમુખ દ્વારા ગેરકાયદેસર સોફર ચાલવાની પ્રદુષણ બોર્ડને ફરીયાદ કરનાર નગરપાલીકામાં કોંગ્રેસના સદસ્યા શારદાબેન વેગડા દ્વારા નગરપાલીકાના ચીફ ઓફિસર તેમજ પ્રાદેશિક નગર નિયોજકને આ પૂર્વ પ્રમુખે સત્તાના ઝોરે નગરપાલીકાની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે અઢી ઇંચની મોટી લાઈન પોતાના કારખાનામાં લઇ લુધી હોવાની ફરીયાદ પણ કરી હતી.

જે બાબતે અધિકારીઓએ માત્ર તપાસનું નાટક જ કરે રાખ્યું, અને આ બાજુ સામાકાંઠા વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં કાયદેસર પાણીના કનેક્શનમાં પાણી જ આવતું ન હોવાથી સ્થાનિક મહિલાઓ પાણી માટે હેરાન પરેશાન થઈ એક એક પાણીના બેડા માટે વાડીઓમાં રઝળપાટ કરવી પડે છે.

જેથી પાણી સમસ્યાએ વિકરાળરૂપ લીધું અને બીજું બાજુ ગેરકાયદેસર લાઈનથી પૂર્વ પ્રમુખના કારખાનાનો પાણીનો ટાંકો છલકાઈને સો વિઘાના ખેતરમાં પિયત થઈ જાય તેટલું પાણી વોકળામાં વહી જતું જોય શારદાબેને આજે ચીફ ઓફિસર નવનીત પટેલને આવેદનપત્ર આપી પોતાની સાથે આવીને ગેરકાયદેસર લાઈનનું પંચરોજકામ કરી તે લાઈન દૂર કરી પ્રમુખ સામે પગલાં ભરવાની રજુઆત કરી પરંતુ સતા સામે ચીફ લાચાર હોવાથી તેમને કોંગ્રેસના સદસ્યાંને પોતે ગેરકાયદેસર લાઈન બાબતે યોગ્ય કાર્યવાહી કરશે તેવું લેખિતમાં આપ્યું.

પરંતુ સામાંકાંઠા વિસ્તાર પાણી વગર ટળવળતો હોવાથી શારદાબેનની આગેવાનીમાં બહોળી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ એકથી થઈ પૂર્વ પ્રમુખની પાણીની લાઈન તોડી નાખી જેની જાણ પોલીસને થતા પૂરતા બંદોબસ્ત સાથે પોલીસ ઘટના સ્થળે તો પહોંચી પણ ગેરકાયદેસર લાઈન તોડી હોવાથી કોની સામે પગલાં ભરવા તે મૂંઝવણમાં કોઈ કાર્યવાહી કર્યા વગર ત્યાંથી ચાલતી પકડી હતી.

Dineshkumar Rathod (Editor-in-Chief)

Revolt News India

Mo.98799 14491

Loading

The post જેતપુર: ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી દેતા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હલ્લાબોલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-nagarpalika-water-problems-protest-by-women/817/feed/ 0 817