Saurashtra Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/category/gujarat/saurashtra/ News for India Mon, 04 Mar 2024 15:57:51 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Saurashtra Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/category/gujarat/saurashtra/ 32 32 174330959 Junagadh: મહાશિવરાત્રીના મેળામાં વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કરતા જિલ્લા કલેકટર http://revoltnewsindia.com/junagadh-district-collector-inspecting-site-of-arrangements-in-mahashivratri-fair/7927/ http://revoltnewsindia.com/junagadh-district-collector-inspecting-site-of-arrangements-in-mahashivratri-fair/7927/#respond Mon, 04 Mar 2024 13:44:46 +0000 https://revoltnewsindia.com/?p=7927 જિલ્લા કલેકટરએ ભવનાથ તળેટી, દામોદર કુંડ, પાર્કિંગ સ્થળો, ટ્રાફિક પોઇન્ટ સહિતના સ્થળની મુલાકાત કરી: સંબંધિત અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી…

The post Junagadh: મહાશિવરાત્રીના મેળામાં વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કરતા જિલ્લા કલેકટર appeared first on REVOLT NEWS INDIA.

]]>

જિલ્લા કલેકટરએ ભવનાથ તળેટી, દામોદર કુંડ, પાર્કિંગ સ્થળો, ટ્રાફિક પોઇન્ટ સહિતના સ્થળની મુલાકાત કરી: સંબંધિત અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી

જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી સહિત મેળાના વિસ્તારની સ્થળ મુલાકાત કરી જરુરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ નિરીક્ષણ કર્યુ હતુ.

જિલ્લા કલેકટરએ ભરડાવાવ, દામોદર કુંડ ઉપરાંત વિવિધ પાર્કિંગ સ્થળો અને ભાવિકોની વધારે ભીડ રહે છે તેવા પોઇન્ટની મુલાકાત કરી, યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે તેવા ભવનાથના પ્રકૃતિ ધામની પણ જિલ્લા કલેક્ટરએ મુલાકાત કરી હતી, ફાયર, પીવાના પાણી, વાહન પાર્કિંગ જરુરી અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા કલેક્ટરએ ભવનાથ મહાદેવના દર્શન કરવાની સાથે મૃગીકુંડ ખાતેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતુ.

જિલ્લા કલેકટરએ આ સ્થળ મુલાકાત પૂર્વે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, મહાશિવરાત્રીના મેળા સંદર્ભે પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો.

જૂનાગઢ તા.04 માર્ચ, 2024 (રવિવાર) મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી સહિત મેળાના વિસ્તારની સ્થળ મુલાકાત કરી જરુરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ

આ બેઠકમાં આરોગ્ય, વીજળી, સફાઈ, પીવાના પાણી સહિતના મુદ્દે જરુરી પરામર્શ કર્યો હતો.

આ સ્થળ મુલાકાત અને બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, ડેપ્યુટી કમિશનર ઝાપડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

The post Junagadh: મહાશિવરાત્રીના મેળામાં વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કરતા જિલ્લા કલેકટર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-district-collector-inspecting-site-of-arrangements-in-mahashivratri-fair/7927/feed/ 0 7927
Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/ http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/#respond Mon, 04 Mar 2024 12:36:37 +0000 https://revoltnewsindia.com/?p=7918 Jetpur: જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, પાણી…

The post Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” appeared first on REVOLT NEWS INDIA.

]]>
જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના

Jetpur: જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, પાણી અને અન્ય દ્રવ્યોનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.

08 માર્ચ 2024ને શુક્રવારના રોજ આ મહાશિવરાત્રીનો અનેરો અવસર આવી રહ્યો છે. કહેવાય છે કે આ દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગોમાં રુદ્ર નો અંશ હોય છે.

જેતપુરના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ પર્વને ભવ્ય રીતે ઉજવવા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

મહાશિવરાત્રી, 08 માર્ચ 2024ને શુક્રવારના રોજ સવારે 07:30થી રાજધાની પાર્ટી પ્લોટ, સરદાર ચોક, નકલંક આશ્રમ રોડ ખાતે “સમૂહ રૂદ્રાભિષેક” યોજાશે.

જ્યાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકસાથે શિવ આરાધના કરી શિવજીને રિઝવવાનો પ્રયત્ન કરશે. કાર્યક્રમના અંતે મહાઆરતી અને સાથે ફરાળ પ્રસાદ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.

Loading

The post Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/feed/ 0 7918
Jetpur: જેતપુરમાં ફેબ્રુઆરીમાં યોજાશે તાલુકા ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ http://revoltnewsindia.com/taluka-swagat-program-of-jetpur-in-february/7871/ http://revoltnewsindia.com/taluka-swagat-program-of-jetpur-in-february/7871/#respond Wed, 31 Jan 2024 17:44:04 +0000 http://revoltnewsindia.com/?p=7871 Jetpur: જેતપુર તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નોના ન્યાયિક તેમજ અસરકારક નિવારણ માટે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવારના રોજ સવારે 11.00 કલાકે મામલતદારની કચેરી,…

The post Jetpur: જેતપુરમાં ફેબ્રુઆરીમાં યોજાશે તાલુકા ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: જેતપુર તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નોના ન્યાયિક તેમજ અસરકારક નિવારણ માટે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવારના રોજ સવારે 11.00 કલાકે મામલતદારની કચેરી, જેતપુર ખાતે નાયબ જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે.

જેમાં સંબંધકર્તા અરજદારોએ ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ અનિર્ણિત પ્રશ્નો, ગ્રામ, નગરપાલીકા કે તાલુકા કક્ષાને સ્પર્શતા પ્રશ્નો અથવા તે સિવાયના પ્રશ્નોની રજૂઆત હોય તો જે તે સંબધિત કચેરીને રજુઆત કર્યાં બાદ અનિર્ણિત હોય તેવા પ્રશ્નો તા.10 ફેબ્રુઆરી, 2024 સુધી રજૂ કરી શકાશે.

એક જ વિષયને લગતી રજુઆત અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખી બે (2) નકલમાં આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે નિયત તારીખ સુધીમાં મોકલી આપવાની રહેશે.

ત્યારબાદ રજુ થયેલ અરજીઓનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ તેમ જેતપુર ગ્રામ્ય મામલતદાર એ. પી. અંટાળા તથા જેતપુર શહેર મામલતદાર વી. એન. ભારાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Loading

The post Jetpur: જેતપુરમાં ફેબ્રુઆરીમાં યોજાશે તાલુકા ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/taluka-swagat-program-of-jetpur-in-february/7871/feed/ 0 7871
જેતપુર તાલુકા પંચાયતના મહિલા સભ્યને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે અપાઈ અરજી, જૂઓ વીડિયો http://revoltnewsindia.com/application-filed-demanding-removal-of-woman-member-of-jetpur-taluka-panchayat/7824/ http://revoltnewsindia.com/application-filed-demanding-removal-of-woman-member-of-jetpur-taluka-panchayat/7824/#respond Tue, 12 Dec 2023 13:35:19 +0000 https://revoltnewsindia.com/?p=7824 Rajkot: જેતપુર તાલુકા પંચાયતમાં (Jetpur Taluka Panchayat) ઘણાં વિવાદો અવાર-નવાર બહાર આવતા હોય છે, ત્યારે આજે પણ એક નવો વિવાદ સામે આવ્યો છે. વાત એમ છે કે જેતપુર તાલુકા કોંગ્રેસ…

The post જેતપુર તાલુકા પંચાયતના મહિલા સભ્યને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે અપાઈ અરજી, જૂઓ વીડિયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
જેતપુર તાલુકા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા એક આધારા પુરાવા સાથે અરજી તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવી છે. જેમાં

Rajkot: જેતપુર તાલુકા પંચાયતમાં (Jetpur Taluka Panchayat) ઘણાં વિવાદો અવાર-નવાર બહાર આવતા હોય છે, ત્યારે આજે પણ એક નવો વિવાદ સામે આવ્યો છે. વાત એમ છે કે જેતપુર તાલુકા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા એક આધારા પુરાવા સાથે અરજી તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવી છે. જેમાં જેતપુર તાલુકા કોંગ્રેસ પાર્ટીના (Congress) અધ્યક્ષ ગોપલભાઈ કાનજીભાઈ વઘાસીયા દ્વારા વર્તમાન તાલુકા પંચાયતના મહિલા સભ્ય દયાબેન દિલીપભાઈ ધડુકને હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

જૂઓ વીડિયો:

રિવોલ્ટ ન્યૂઝ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જેતપુર તાલુકા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગોપલભાઈ કાનજીભાઈ વઘાસીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેતપુર તાલુકા પંચાયતમાં વર્તમાન તાલુકા પંચાયતના મહિલા સભ્ય દયાબેન દિલીપભાઈ ધડુકને ત્રણ સંતાન હોવાથી જેતપુર તાલુકા પંચાયતના પીઠડીયા સીટના સભ્યપદેથી તાત્કાલિક દૂર કરવા અંગે તાલુકા વિકાસ અધિકારી જેતપુરને આધાર પુરાવા સાથે અરજી આપી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે જો કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

આપને જણાવી આપીએ કે 2005માં, ગુજરાત સરકારે ગુજરાત લોકલ ઓથોરિટી એક્ટમાં સુધારો કર્યો હતો. આ સુધારા મુજબ બે કરતાં વધુ બાળકો ધરાવતી કોઈપણ વ્યક્તિને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ – પંચાયતો, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવે છે.

આમ આજે જેતપુર તાલુકા કોંગ્રેસના અધ્યક્ષ ગોપાલભાઈ વઘાસીયા દ્વારા જેતપુર તાલુકા પંચાયતના મહિલા સભ્ય દયાબેન દિલિપભાઈ ધડુકને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે અરજી આપવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે છે કે પછી ઘીના ઠામમાં ઘી ભળી જાય છે!

ગુજરાત લોકલ ઓથોરિટી એક્ટ 2005 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Loading

The post જેતપુર તાલુકા પંચાયતના મહિલા સભ્યને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે અપાઈ અરજી, જૂઓ વીડિયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/application-filed-demanding-removal-of-woman-member-of-jetpur-taluka-panchayat/7824/feed/ 0 7824
Rajkot News: પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનમાં જણાવવા કલેકટરનો આદેશ http://revoltnewsindia.com/rajkot-news-collectors-order-to-inform-the-details-of-migrant-laborers-in-the-police-station-dr/7794/ http://revoltnewsindia.com/rajkot-news-collectors-order-to-inform-the-details-of-migrant-laborers-in-the-police-station-dr/7794/#respond Sat, 18 Nov 2023 14:32:31 +0000 https://revoltnewsindia.com/?p=7794 રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા

The post Rajkot News: પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનમાં જણાવવા કલેકટરનો આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા

Dinesh Rathod, Jetpur
Rajkot News: રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો (Migrant laborers) દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચરે કરેલા આદેશો મુજબ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ કારખાના, મકાન બાંધકામ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગ વેપાર-ધંધા સાથે સંકળાયેલા

તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટએ પોતાના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો, ભાગીયા હાલમાં કામ ઉપર છે, તેવા કાયમી, હંગામી, રોજિંદા કે કોન્ટ્રાકટના ભાગીયા, કર્મચારીઓ, કારીગરો, મજુરોની હકીકત તૈયાર કરી નિયત પત્રકમાં સબંધિત પોલીસ સ્ટેશન (Police Station)ને રજૂ કરવાનું રહેશે. તા. 31/12/2023 સુધી અમલમાં રહેનાર આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Loading

The post Rajkot News: પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનમાં જણાવવા કલેકટરનો આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-news-collectors-order-to-inform-the-details-of-migrant-laborers-in-the-police-station-dr/7794/feed/ 0 7794
Jetpur News: જેતપુરમાં આ તારીખે યોજાશે “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ http://revoltnewsindia.com/taluka-swagat-program-will-be-held-in-jetpur-on-this-date-rni/7788/ http://revoltnewsindia.com/taluka-swagat-program-will-be-held-in-jetpur-on-this-date-rni/7788/#respond Fri, 03 Nov 2023 13:57:05 +0000 https://revoltnewsindia.com/?p=7788 Dinesh Rathod,Jetpur: રાજ્યના નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું ન્યાયિક તેમજ અસરકારક નિવારણ તાલુકા મથકે જ લાવવા યોજાતો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જેતપુર તાલુકા માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા…

The post Jetpur News: જેતપુરમાં આ તારીખે યોજાશે “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
રાજ્યના નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું ન્યાયિક તેમજ અસરકારક નિવારણ તાલુકા મથકે જ લાવવા યોજાતો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જેતપુર તાલુકા માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા

Dinesh Rathod,
Jetpur: રાજ્યના નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું ન્યાયિક તેમજ અસરકારક નિવારણ તાલુકા મથકે જ લાવવા યોજાતો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જેતપુર તાલુકા માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા. 22/11/2023, બુધવારના રોજ 11:00 કલાકે, મામલતદારની કચેરી, તાલુકા સેવા સદન, જેતપુર ખાતે નાયબ જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે.

જેમાં સંબંધકર્તા લોકોએ ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ અનિર્ણિત પ્રશ્નો, ગ્રામ, નગરપાલીકા કે તાલુકા કક્ષાને સ્પર્શતા પ્રશ્નો અથવા તે સિવાયના પ્રશ્નોની રજૂઆત હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવાની રહેશે.

અરજીના મથાળે ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી” એમ લખવાનું રહેશે.

એક જ વિષયને લગતી રજુઆતની અરજી બે નકલમાં આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે તા. 10/11/2023 સુધીમાં રજૂ કરવી. ત્યારબાદ રજુ થયેલ પ્રશ્નો ઉક્ત નિયત તારીખના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ, તેમ જેતપુર ગ્રામ્ય મામલતદાર એ.પી.અંટાળા તથા જેતપુર શહેર મામલતદાર વી. એન. ભારાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Loading

The post Jetpur News: જેતપુરમાં આ તારીખે યોજાશે “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/taluka-swagat-program-will-be-held-in-jetpur-on-this-date-rni/7788/feed/ 0 7788
Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/ http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/#respond Tue, 26 Sep 2023 10:14:27 +0000 http://revoltnewsindia.com/?p=7747 વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે.

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

Report by Dinesh Rathod,
Rajkot News: વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે. નગરપાલિકાની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્વામી વિવેકાનંદનું સ્વચ્છ સર્વેક્ષણ 2023નું એક દીવાલ ચિત્ર દોરવામાં આવેલું છે.

જેના પર પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ જોવા મળશે. તેમજ આ ચિત્રની બાજુમાં જ કચરા ટોપલી મૂકવામાં આવેલી છે, તે પણ જોવા મળશે.

આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

ત્યારે પ્રશ્ન પણ ઉદભવે છે કે શું તેઓને હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદના ચિત્ર પર કરવામાં આવતી પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ દેખાતી નહિ હોય? ચિત્રની બાજુમાં જ મૂકવામાં આવેલી કચરા ટોપલી પણ દેખાતી નહિ હોય?

ઉલ્લેખનીય છે કે સાફ સફાઈની જવાબદારી સેનેટરી વિભાગમાં આવતી હોય છે, ત્યારે શું સેનેટરી વિભાગના અધિકારીઓ અહીંથી આંખો બંધ કરીને પસાર થતા હશે?

તેવા લોકપ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર ક્યારે આ સ્વામી વિવેકાનંદના દીવાલ ચિત્રની સાફ સફાઈ કરાવે છે તે જોવાનું રહ્યું.

Loading

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/feed/ 0 7747
Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/#respond Fri, 04 Aug 2023 14:21:46 +0000 https://revoltnewsindia.com/?p=7695 જેતપુર (રાજકોટ): રાજ્ય સરકારની GSRTC બસની અનિયમિતતાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા આજે જેતપુર એસ.ટી. બસ સ્ટેશનને વિદ્યાર્થીઓ સાથે ત્યાં ફરજ પરના અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

The post Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: દિનેશ રાઠોડ, જેતપુર (રાજકોટ): રાજ્ય સરકારની GSRTC બસની અનિયમિતતાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા આજે જેતપુર એસ.ટી. બસ સ્ટેશને વિદ્યાર્થીઓ સાથે ત્યાં ફરજ પરના અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તેમણે આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ 16 જૂન 2023ના રોજ એસ.ટી. બસની અનિયમિતતાને લીધે મૌખિક રજૂઆત કરેલી હતી.

જો કે જેતપુરના એસ.ટી. તંત્રે વિધાર્થીઓને પડતી હાલાકી દૂર કરવાને બદલે આંખ આડા કાન કર્યા હતા. જેને લઇને આજે ABVP દ્વારા વિધાર્થીઓને સાથે રાખીને જેતપુર એસ.ટી. બસ સ્ટેશન ખાતે ધામા નાખ્યા હતા.

તેમજ જેતપુર ડેપોના જેતપુર-નવાગામ-જેતપુરના અનિયમિત બસ રૂટને નિયમિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

તેમજ જો આ માંગ ત્રણ દિવસમાં પૂરી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

Loading

The post Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/feed/ 0 7695
Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/#respond Wed, 02 Aug 2023 14:01:49 +0000 http://revoltnewsindia.com/?p=7675 જેતપુરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામાલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: ચોમાસાના કારણે જેતપુર નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારો જાણે આફ્રિકાના વિસ્તારો થઈ ગયા હોય એવા હાલના સમયમાં દેખાય રહ્યા છે. જેમાં ઘણા વિસ્તારોમાં પાકા રસ્તાઓ નથી, મહિનાઓથી સ્ટ્રીટ લાઈટો નથી, સાફ સફાઈ પણ કરવામાં આવતી ન હોય જેને લીધે પોતાની ફરજ સમજીને લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાએ લોકોની વેદનાઓ વારંવાર રજૂ કરી હતી અને હાલમાં કરે પણ છે.

ત્યારે આજે જાણે જેતપુરમાં ઘણા લાંબા સમય પછી વિપક્ષ ઊંઘમાંથી ઉડીને વિરોધ કરતા જોવા મળ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આક્ષેપો અને માંગ પણ કરવામાં આવી હતી.

જે આ મુજબ હતી, ચોમાસા પહેલાં જેતપુરમાં પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી હતી. ચોમાસું શરૂ થતાની સાથે આ કામગીરી શોભાના ગાઠીયા સમાન જોવા મળેલ છે.

જેતપુર એક સાડી ઉદ્યોગનું મોટું નામ ધરાવતુ હોય, ત્યારે જેતપુર શહેરના અનેક વિસ્તારોમાં લાઇટો રીપેરીંગ બાબતે કામગીરી ઠપ જેવી જણાય છે.

જેમનું મુખ્ય કારણ સતાપક્ષના ભુતપુર્વ સુધરાઇ સભ્યો આવનારી જેતપુર નવાગઢ નગરપાલીકાની ચુંટણીને અનુલક્ષીને પોતાના વિસ્તારોની વોટબેંક સાચવવા માટે લાઇટની ગાડીઓ લઇ જતા હોય છે.

અને ગાડીઓ સાથે જ રહેતા હોય છે. ત્યારે એવુ લાગે છે કે જેતપુર નવાગઢ નગરપાલીકાની અંદર વહીવટી શાસન નહીં પણ રીમોટથી ચાલતુ ટીવી લાગી રહયુ છે.

અંદાજીત એક વર્ષ પહેલાં અમારા દ્વારા જેતપુર નવાગઢ નગરપાલીકાના ચીફ ઓફિસર સાહેબને નવી લાઇટો બાબતે આવેદન આપેલ હોય જેમાં તેના પ્રતિ ઉતરમાં સારો જવાબ મળેલ હતો. પણ એક વર્ષ ઉપર થઇ જતાં હાલ હજી સુધી કોઇ નવી લાઇટોનું નિવારણ આવેલ નથી.

જેતપુર શહેરમાં આવેલ પછાત વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા બાબતે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી છતાં હાલ પછાત વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. તેમજ ભુર્ગભની નવી લાઇનો હજીસુધી મંજુર કરવામાં નથી.

છતાં પછાત વિસ્તારોમાંથી ભુર્ગભ ગટરોનો વેરો ઉઘરાવવામાં આવે છે. તેમજ પછાત વિસ્તારોના રોડ-રસ્તાઓ ગંદકીથી ભરપુર હોય છે.

ત્યારે વહીવટી તંત્ર દ્વારા પછાત વિસ્તારો તેમજ ગંદકીઓ ભર્યા વિસ્તારોમાં કપચી તેમજ સીલીકોટની રેતી નખાવી પછાત વિસ્તારના લોકોને મુશ્કેલી મુકત કરવા અને

જેતપુર શહેરના ભુર્ગભ ગટરના ઢાકણાઓ રોડ રસ્તા કરતા ખુબ નીચા પ્રમાણમાં હોય છે, તેમજ ઢાકણાઓની હાલત બોવ ખરાબ હોય છે. અથવા તો તુટી ગયેલા હોય છે. અને તેની આજુ બાજુમાં બોવ મોટા ખાડાઓ પડી ગયેલા હોય છે,

તેમજ અધિકારીઓ અને ઉદ્યોગપતીઓ પાસે નાની મોટી લકઝરી ગાડીઓ હોવાથી તે લોકોને આવા નાના મોટા ખાડાઓ નડતા ન હોય અને આવી મુશ્કેલીઓનો સામનો નાના મધ્યવર્ગના માણસોને થતી હોય છે.

હાલ જૂનાગઢ રોડ પર આવેલા શિવકૃપા-1, શિવકૃપા-2, શિવકૃપા-3, ગણેશનગર-1, ગણેશનગર-2, દાતારનગર તેમજ ગઢની રાંગનો પછાત વિસ્તાર-નવાગઢ, વડલીચોક, બાપુનીવાડી, રામૈયા હનુમાન-વિસ્તાર, ભોજાધાર-વિસ્તાર, દાસીજીવણપરા,

જલારામ-1, જલારામ-2, જલારામ-3, સામાકાંઠાથી દેરડી રોડ, જન કલ્યાણી વિસ્તાર, નકલંક રોડ, સરદાર ચોક-કેનાલરોડથી નવાગઢ બળદેવ ઘુસાની ધાર સુધી,

જેતપુર સામાકાંઠા વિસ્તાર, નંદાણીયા નગર સામાકાઠે, દેરડી આવાસ યોજના, નવાગઢ મુખ્ય રોડ, નવાગઢ રેલ્વેના નીચેના બ્રીજમાં મોટા ખાડાઓ તેમજ પાણીની સમસ્યાઓ સર્જાય છે.

રબારીકા ગામ જવા માટેનું અંડર બ્રીજના નીચેના ભાગમાં મોટા પ્રમાણમાં ઉપરવાસનું પાણી આવતુ હોય ત્યારે મીડીયાની અંદર પણ આવી ગયેલ હોય છતાં પણ નેશનલ હાઇવે દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી.

અને સામાન્ય લોકોનો જીવ જોખમમાં આવી શકે તેમ છે.

જેમનો વહેલા તે પહેલાં ઘોરણે યોગ્ય કાર્યવાહી કરવા બાબત.ઉપરોકત રજુઆત અંગે દિવસ 20 ની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો અમે મંજુરી સાથે નકોડા ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે.

તેમજ ઘણા લોકો દ્વારા પછાતવર્ગના લોકાને કોઈપણ સહાયતા પુરી પાડવામાં આવતી હોય ત્યારે તેમના ફોટા પાડીને ફોટાઓ સોશીયલ મીડીયામાં વાયરલ કરવામાં આવતા હોય. જેમાં ગરીબ લોકોની મજાક ઉડાવતા હોય તેવુ લાગી રહ્યુ છે.

Loading

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/feed/ 0 7675
જામકંડોરણામાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત 63 કુટુંબોને રૂ. 2,39,400 સહાઇ ચૂકવાઈ http://revoltnewsindia.com/relief-provided-to-families-affected-by-heavy-rains-in-jamkandorana/7666/ http://revoltnewsindia.com/relief-provided-to-families-affected-by-heavy-rains-in-jamkandorana/7666/#respond Wed, 12 Jul 2023 14:44:11 +0000 http://revoltnewsindia.com/?p=7666 જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદની કુદરતી આપદાને કારણે સામાન્ય નાગરીકોને ઘરવખરીમાં ભારે નુકશાન થયું હતું. ત્યારે નાગરીકો નુકશાન થયા બાદ ફરીથી સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે

The post જામકંડોરણામાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત 63 કુટુંબોને રૂ. 2,39,400 સહાઇ ચૂકવાઈ appeared first on REVOLT NEWS INDIA.

]]>

તા. 12 જુલાઇ – 2023, જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદની કુદરતી આપદાને કારણે સામાન્ય નાગરીકોને ઘરવખરીમાં ભારે નુકશાન થયું હતું. ત્યારે નાગરીકો નુકશાન થયા બાદ ફરીથી સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે નિરાધાર અસરગ્રસ્ત 63 કુંટુંબોને રૂ. 2,39,400ની સહાય ચુકવવામાં આવી હતી. તેમ જામકંડોરણા તાલુકા વિકાસ અધિકારી ભાસ્કર ચૌહાણએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોને તાલુકા પંચાયતના ભંડોળમાંથી કુંટુંબ દીઠ કપડાની રૂ.1800ની સહાય અને ઘરવખરી માટે રૂ. 2000ની સહાય પેટે નિરાધાર કુંટુંબને એમ રૂ. 3800 લેખે કુલ 2,39,400 રૂપિયાની સહાય બેંક એકાઉન્ટ મારફતે ચુકવવામાં આવી હતી.

આ તકે બેંકના યુવા ડિરેકટર લલિતભાઈ રાદડીયા, ગોવિંદભાઈ રાણપરીયા, ચંદુભા ચૌહાણ, ખીમજીભાઈ બગડા, બાવનજીભાઈ બગડા, સંજય બોદર, જેન્તીભાઈ ચુડાસમા અને હનીફભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

The post જામકંડોરણામાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત 63 કુટુંબોને રૂ. 2,39,400 સહાઇ ચૂકવાઈ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/relief-provided-to-families-affected-by-heavy-rains-in-jamkandorana/7666/feed/ 0 7666