મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદના સભ્ય માટે અરજી કરી દાખલ

SHARE THE NEWS

શિવસેના પક્ષના વડા, મુખ્યમંત્રી ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેએ આજે વિધાન ભવન ખાતે વિધાન પરિષદના સભ્ય પદ માટે શિવસેના પક્ષ વતી ઉમેદવારી અરજી દાખલ કરી.

આ સમયે સમયે તેમના પત્ની અને બે પુત્રો પણ સાથે હતા

 1,526 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: